UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે બે મહિના સુધી ચાલશે. ખાસ કરીને ભારતીય સમુદાયમાં આ કાર્યક્રમની…
કેન્સરની દવાઓ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે.…
ભાદરવી પૂનમ મહામેળામાં વડગામ મામલતદાર શ્રી KP. સવઈ ને વિશેષ જવાબદારી સોંપવામાં આવી. શક્તિપીઠ અંબાજી ખાતે તા. ૧૨ સપ્ટેમ્બર થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાઇ રહેલો ભાદરવી પૂનમનો મેળો અનેક રીતે…
ગઢ પો.સ્ટેશનના પ્રથમ નવનિયુક્ત પી.આઈ.નું સામાજિક અગ્રણીઓ દ્રારા સન્માન કરાયું તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાનું કરવામાં આવેલ જે અંતર્ગત ગઢ પો.સ્ટેશનના નવનિયુક્ત…
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે “શિક્ષક દિન “ની હર્ષભેર ઉજવણી કરાઈ શિક્ષક દિન ભારતમાં શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે, જે ૫ સપ્ટેમ્બર નાં રોજ શિક્ષક દિન તરીકે મનાવાય છે. આ…
વડગામ ના બસુ ખાતે જનરલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો. બુધવારે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર બસુ 1 સેન્ટર ખાતે સગર્ભા , ધાત્રી,…