અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાનો મામલો જીલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ પહોંચ્યા અંબાજી અંબાજી ખાતે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઘાયલ કર્મચારીઓની કરી મુલાકાત સમગ્ર મામલે…
દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…
“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”. જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સ્થાપક પ્રમુખ જયેશભાઈ બી સોની અને દીપિકાબેન જે…
કોમન સર્વિસ સેન્ટર દ્વારા બનાસકાંઠા માં NPS અવેરનેસ વર્કશોપ યોજાયો બનાસકાંઠા – કોમન સર્વિસ સેન્ટર (CSC) બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે મહત્વપૂર્ણ અવેરનેસ અને ટ્રેનિંગ વર્કશોપ…
નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી. ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી સંઘવીએ બેંકથી પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત…
Title : ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો સુધારેલો કાર્યક્રમ જાહેર Synopsis : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સુધારેલો કાર્યક્રમ જાહેર કરાયો, હવે ધુળેટીના દિવસે યોજનારી પરીક્ષા નવી તારીખોએ લેવાશે …
“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું” ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા સંચાલિત મંગલમ કુમાર છાત્રાલય, પાલનપુર, આકેસણ રોડ, ખાતે જિંદગીના મિલેગી દોબારા…
ભારત સ્કાઉટ અને ગાઇડ દ્વારા 23 થી 29 નવેમ્બર 2025 દરમિયાન લખનઉ ખાતે ભવ્ય ડાયમંડ જ્યુબિલી અને 19મી નેશનલ જંબોરીનું વિખ્યાત આયોજન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય મહાસંમેલનમાં સમગ્ર દેશના વિવિધ…
ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા……