“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું”

“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું” ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા સંચાલિત મંગલમ કુમાર છાત્રાલય, પાલનપુર, આકેસણ રોડ, ખાતે જિંદગીના મિલેગી દોબારા…

ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન

ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન  તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા……

યાત્રી ગણ કૃપા ધ્યાન દૈ ! તત્કાલ ટિકિટ માટે હવે OTP ફરજીયાત; 1 ડિસેમ્બરથી લાગુ શરૂ

   યાત્રી ગણ કૃપા ધ્યાન દૈ ! તત્કાલ ટિકિટ માટે હવે OTP ફરજીયાત; 1 ડિસેમ્બરથી લાગુ શરૂ રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન-ટાઇમ પાસવર્ડ…

પાલનપુર ખાતે આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમનું કરાયું આયોજન

પાલનપુર ખાતે આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમનું કરાયું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ગઢવીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ પાલનપુર આંબેડરકર હોલ ખાતે સંયુક્ત…

ગુજરાત હાઈકોર્ટનો AMCને મહત્ત્વનો નિર્દેશ: શાકભાજી બજારમાં પ્લાસ્ટિક પર સખત પ્રતિબંધ લાદો

ગુજરાત હાઈકોર્ટનો AMCને મહત્ત્વનો નિર્દેશ: શાકભાજી બજારમાં પ્લાસ્ટિક પર સખત પ્રતિબંધ લાદો   પ્લાસ્ટિકના પ્રદૂષણ અને તેનાથી થતા નુકસાન અંગે લોકોને જાગૃત કરવા તેમજ આ દૂષણને ડામવા માટે સરકાર અને…

NCBએ ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા

NCBએ ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમદાવાદ ઝોનલ યુનિટે ડ્રગ રાખવા બદલ બે વ્યક્તિઓને દોષિત ઠેરવ્યા છે. ગુજરાતમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમદાવાદ ઝોનલ…

પાલનપુર ખાતે અંદાજે રૂ.૬૩ કરોડના ખર્ચે નવીન જિલ્લા પંચાયત ભવન નિર્માણ પામશે

પાલનપુર ખાતે અંદાજે રૂ.૬૩ કરોડના ખર્ચે નવીન જિલ્લા પંચાયત ભવન નિર્માણ પામશે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ હયાત જિલ્લા પંચાયત ભવનનું નિર્માણ લગભગ ૪૫ વર્ષ પૂર્વે કરવામાં આવ્યું હતું. સમયાંતરે…

ભારતે પાકિસ્તાન દ્વારા તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવાની ટીકા કરી

ભારતે પાકિસ્તાન દ્વારા તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવાની ટીકા કરી  ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગઈકાલે કાઉન્સિલની કાર્યપદ્ધતિ પર ચર્ચામાં જણાવ્યું હતું કે જ્યારે તેમના સ્વાર્થ…

નરાધમ મૌલવીની કરતૂત: હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ

નરાધમ મૌલવીની કરતૂત: હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ  નરાધમ મૌલવીની કરતૂત: લગ્નની લાલચ આપી હિન્દુ મહિલાને બોલાવી, અર્ધ બેભાન હાલતમાં દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે…

 શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી

 શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી શ્રીલંકન ક્રિકેટરોએ સ્વદેશ પાછા ફરવાની વિનંતી કરી છે.તેના જવાબમાં,શ્રીલંકા ક્રિકેટે ખેલાડીઓની વિનંતી સ્વીકારી છે, પરંતુ તેમને સમયપત્રક મુજબ શ્રેણી ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો…

error: Content is protected !!