પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો

પાલનપુર નજીક લક્ઝરી બસમાંથી દારૂ ઝડપાયો:1957 બોટલ દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ નાસકાંઠા LCB એ પાલનપુર નજીકથી એક લક્ઝરી બસમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં…

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત

ગોધરામાં દિવાલ ધરાશાયી થતા પિતા – પુત્રનું મોત  પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી થતા પિતા અને ચાર વર્ષના પુત્રનું મોત નિપજ્યું. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ચીઠીયાવાડમાં દિવાલ ધરાશાયી…

*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ*

*વધતી જતી મેદસ્વિતા: આધુનિક જીવનશૈલીનું ગંભીર સંકટ* *સ્વસ્થ આહાર અને સક્રિય જીવનશૈલી દ્વારા જંગ જીતવી શક્ય* આજના સમયમાં બદલાતી જતી જીવનશૈલી અને ખોટી ખાનપાનની આદતોને કારણે મેદસ્વિતા એક વૈશ્વિક સ્વાસ્થ્ય…

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત

મોરબી: સાદુળકા ગામની તલાવડીમાં ડૂબી જવાથી 3 ના કરૂણ મોત નવા સાદુળકા ગામે ઘેટાં-બકરા ચરાવવા ગયેલા 11 વર્ષના બાળક સહિત 3 માલધારીઓના ખેત તલાવડીમાં નહાવા પડતા ડૂબી જવાથી મોત નીપજ્યા…

પાલનપુરમાં રિ-સર્વેમાં સરકારી જમીન ગાયબ થયાનો આક્ષેપ: સરકાર દ્વારા તપાસના આદેશ

પાલનપુરમાં રિ-સર્વેમાં સરકારી જમીન ગાયબ થયાનો આક્ષેપ: સરકાર દ્વારા તપાસના આદેશ પાલનપુર શહેરમાં રિ-સર્વે અને પ્રમોલગેશન પ્રક્રિયા દરમિયાન સરકારી જમીનોના ક્ષેત્રફળમાં ગેરરીતિ કરી કીમતી જમીન ગાયબ કરાયાના આક્ષેપો સાથે પાલનપુરના…

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ 12 નું શાળા નુ પરીણામ ૧૦૦% આવ્યું .

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ 12 નું શાળા નુ પરીણામ ૧૦૦% આવેલું છે. જેમાં પ્રથમ નંબર વનરાજ સિહ ચંદનસિંહ 94.58 દ્વિતીય…

ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો

” ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો “ ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા સંયુક્ત…

GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે.

GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. અમદાવાદનાં રહેવાસી મનીષ ઘાંચીએ તાજેતરમાં GSRTCની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છુટા પૈસાની ચિંતા…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય સ્તરે ‘બેસ્ટ સેન્ટર એવોર્ડ’

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીને મળ્યો રાષ્ટ્રીય સ્તરે ‘બેસ્ટ સેન્ટર એવોર્ડ’ દાંતીવાડા કઠોળ સંશોધન કેન્દ્રને દેશનું સર્વશ્રેષ્ઠ કેન્દ્ર જાહેર કરાયું સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કઠોળ સંશોધન કેન્દ્રને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતી…

નિકેતન સ્કૂલે બોર્ડ પરીક્ષા 2026માં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરીને શિક્ષણ જગતમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. શાળાનું કુલ પરિણામ 100% જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની લહેર દોડી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી નિકેતન સ્કૂલે બોર્ડ પરીક્ષા 2026માં અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરીને શિક્ષણ જગતમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. શાળાનું કુલ પરિણામ 100% જાહેર થતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીની…

error: Content is protected !!