પાલનપુરમાં રિ-સર્વેમાં સરકારી જમીન ગાયબ થયાનો આક્ષેપ: સરકાર દ્વારા તપાસના આદેશ

પાલનપુરમાં રિ-સર્વેમાં સરકારી જમીન ગાયબ થયાનો આક્ષેપ: સરકાર દ્વારા તપાસના આદેશ પાલનપુર શહેરમાં રિ-સર્વે અને પ્રમોલગેશન પ્રક્રિયા દરમિયાન સરકારી જમીનોના ક્ષેત્રફળમાં ગેરરીતિ કરી કીમતી જમીન ગાયબ કરાયાના આક્ષેપો સાથે પાલનપુરના…

ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો

” ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો “ ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા સંયુક્ત…

GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે.

GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. અમદાવાદનાં રહેવાસી મનીષ ઘાંચીએ તાજેતરમાં GSRTCની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છુટા પૈસાની ચિંતા…

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન…

શ્રી બનાસ કમલમ્ જિલ્લા ભાજપ મુખ્યાલય ખાતે અભિપ્રાયો સાંભળવા બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી બનાસ કમલમ્ જિલ્લા ભાજપ મુખ્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષક તરીકે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી બાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં વિવિધ પદોની નિયુક્તિ માટે અપેક્ષિત શ્રેણીના પદાધિકારીઓના અભિપ્રાયો…

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં…

ભુતેડી પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી નો વિદાય સમારંભ યોજાયો

ભુતેડી પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી નો વિદાય સમારંભ યોજાયો ભૂતેડી પ્રાથમિક શાળા ના શિક્ષક ગીરીશભાઈ અંબાલાલ પટેલ સાહેબનો વય નિવૃત્તિ ભાવદર્શન કાર્યક્રમ ભૂતેડી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો 38…

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026…

પાલનપુર સોની બજારમાં દુકાનમાં આગ લાગી:ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો

પાલનપુર સોની બજારમાં દુકાનમાં આગ લાગી:ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો પાલનપુર શહેરના ઢાળવાસ વિસ્તારમાં આવેલી સોની બજારમાં એક દુકાનમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર…

કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી

કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી પાલનપુર પેલેસ સંકુલમાં આવેલી જુદી જુદી 14 કોર્ટને જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે. 8 કિલોમીટર દૂર કોર્ટને જતા બચાવવા આજે મહારેલી યોજાશે.…

error: Content is protected !!