અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી. અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા…
‘GP-SMASH’ની મદદથી પોલીસ દ્વારા પાંચ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું નર્મદામાં ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જનાર પાંચ વિદ્યાર્થીઓનું ‘GP-SMASH’ની મદદથી પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત…
કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચૂંટણી કમિશનર સુધાંશુ પાંડેએ જણાવ્યુ…
ડીસામાં ખોરાક અને ઔષધ તંત્રએ 734 કિલો ઘી જપ્ત કર્યું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા G.I.D.C. ડીસા ખાતે સંયુક્ત રેડ કરાઈ – તંત્રની ટીમ દ્વારા બહુચર ડેરી પ્રોડક્ટસ…
વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષજ્ઞ વક્તા અને એમ.એસ. એજ્યુકેશન…
શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા…