કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે પાલનપુરના માન સરોવર તળાવનો રૂ. 9 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તળાવ માં જતું ગંદુ પાણી…
પાલનપુરના એક યુવકે ધોરણ-10ની નકલી માર્કશીટના આધારે પાસપોર્ટ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. માર્કશીટ રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાન દ્વારા ઈશ્યુ થયેલી હોવાનું બતાવાયું હતું. યુવકે પાસપોર્ટ માટે અરજી કરી…
મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન માટે સમિતિની રચના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનન અંતર્ગત સંચાલન સમિતિની રચના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની રૂપરેખા નક્કી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…
ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૫ની પરીક્ષા શાંત…
મહિલા ખેલાડીઓ માટે મહિલા રોકડ પુરસ્કાર વર્ષ : ૨૦૨૪-૨૫ માટે અરજીઓ મંગાવવામાં આવી ________ (માહિતી બ્યુરો,પાલનપુર) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ…
બનાસકાંઠા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી સેવાને પહોંચી વળવા માટે 31 એમ્બ્યુલન્સ સાથે 150 કર્મચારીઓ તૈનાત રહેશે. જેમ જેમ રંગો અને ખુશીઓનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, તો અમે તમામ…
અંબાજી 108 ની ટીમે 1 KM જેટલો ડુંગર ખેડી ને સફળ પ્રસુતિ કરાવી ગુજરાત સરકારના માતા અને બાળ મૃત્યુદર ઘટાડવાના અભિગમને સાકાર કરતી 108 ની ટીમ ને સો સો સલામ…
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 4 માર્ચ, 1966ના રોજ નેશનલ સેફ્ટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની સ્થાપના કરવામાં આવી હતી. સલામતી સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત હોવાના કારણે, NSC એ તેના…