રાષ્ટ્રીય અધિવેશન, તિરંગા યાત્રા અને ગંગા આરતી પૂર્ણ કરી પાલનપુર પરત ફરેલા પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત પાલનપુર: શુક્રવારે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન, તિરંગા યાત્રા તેમજ ગંગા આરતીના કાર્યક્રમમાં સહભાગી બની પાલનપુર પરત…
વડગામ તાલુકાના સકલાણા ગામે બુધવારે રાત્રે એક દુર્ઘટના બની હતી જે સમગ્ર પંથક માટે એક ચેતવણી રૂપ ઘટના બની છે, પ્રાથમિક વિગતો મુજબ કાનજીભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર જયેશભાઈ પ્રજાપતિ…
બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે નવતપા અગ્નિપરીક્ષા સમાન!:નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થશે, આ 11 સંકેતો દેખાય તો તરત ડૉક્ટરને મળો હાલમાં નવતપા ચાલી રહ્યા છે. ગરમી તેની પરાકાષ્ઠા…
અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ હવાઈમથક…
ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…
ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 2 હજાર 713 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી. સત્તાવાર…
અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું…