અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેન્સિટાઇઝેશન અને પોષણ અંગે સેમિનાર યોજાયો

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ‘સેતુ’ કાર્યક્રમ અંતર્ગત જેન્ડર સેન્સિટાઇઝેશન અને પોષણ અંગે સેમિનાર યોજાયો સરદાર કૃષિનગર ખાતે ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું મહિલા સુરક્ષા કાયદા અને પૌષ્ટિક આહારનું માર્ગદર્શન સરદાર કૃષિનગર…

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર.

અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર,જાણો વિગતવાર શિડ્યુલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત…

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું અહેવાલ. ભીખાલાલ પ્રજાપતિ પાલનપુર: આર આર મહેતા…

સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું.

 26 જાન્યુઆરી 2026 ના 77 માં પ્રજાસત્તાક દિવસે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું . જેમાં પરમ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ વાદિલા…

“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રૂપ પાલનપુર દ્વારા સાંકળેશ્વરી માતાજી પર્વત પર ટ્રેકિંગ કરીને તિરંગો લહેરાવ્યો.

“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર ટ્રેકિંગ કરી તિરંગો લહેરાવ્યો. જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર જનસેવા એ જ પ્રભુ…

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.એડ કોલેજ, કડી દ્વારા વૃદ્ધાશ્રમની મૂલાકાત

કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન બી.એડ કોલેજ, કડી દ્વારા વૃદ્ધાશ્રમની મૂલાકાત સર્વ વિદ્યાલય કેળવણી મંડળ,કડી સંચાલિત તેમજ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન એસ. વી. અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન,કડી દ્વારા સામાજિક જવાબદારી…

પાલનપુરમાં‎ રાત્રે હુમલો કરી યુવાનની જાહેરમાં હત્યા કરી

પેરોલ પર છુટેલા યુવકે 20 ના ટોળા સાથે પાલનપુરમાં‎ રાત્રે હુમલો કરી ચૌધરી યુવાનની જાહેરમાં હત્યા કરી  બિહાર કરતાં પણ ગુજરાતની સ્થિતિ બદતર થઇ રહી છે. પાલનપુરમાં માફિયારાજ આવી ગયું…

પાલનપુર ખાતે આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમનું કરાયું આયોજન

પાલનપુર ખાતે આશાવર્કર અને આંગણવાડી કાર્યકર બહેનો માટે તાલીમનું કરાયું આયોજન જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ગઢવીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી પઢાવો અભિયાન હેઠળ પાલનપુર આંબેડરકર હોલ ખાતે સંયુક્ત…

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા દ્વારા હેપ્પી લાઇફ,વૃક્ષારોપણ નું જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..   જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન અને જનસેવા એજ પ્રભુસેવા…

error: Content is protected !!