સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠનના રાષ્ટ્રીય અધિવેશનમાં ગુજરાત પ્રદેશની નોંધપાત્ર ભાગીદારી; દિલ્હીમાં ‘રાષ્ટ્ર ગૌરવ’ પુસ્તિકાનું વિમોચન, પાલનપુર પરત ફરતા ભવ્ય સ્વાગત

રાષ્ટ્રીય અધિવેશન, તિરંગા યાત્રા અને ગંગા આરતી પૂર્ણ કરી પાલનપુર પરત ફરેલા પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત પાલનપુર: શુક્રવારે યોજાયેલા રાષ્ટ્રીય અધિવેશન, તિરંગા યાત્રા તેમજ ગંગા આરતીના કાર્યક્રમમાં સહભાગી બની પાલનપુર પરત…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થતા પાલનપુરના કુસ્કલ ગામે ‘પ્રગતિ પથ’ કાર્યક્રમ અર્તગત દાંતીવાડા-કસરા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થતા પાલનપુરના કુસ્કલ ગામે ‘પ્રગતિ પથ’ કાર્યક્રમ અર્તગત દાંતીવાડા-કસરા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી. પવન એક્સપ્રેસ તસવીર/અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન…

પાલનપુર તાલુકા ભાજપની પ્રશિક્ષણ વર્ગ ના આયોજન બાબતે બેઠક યોજાઈ…

👉 પાલનપુર તાલુકા ભાજપની પ્રશિક્ષણ વર્ગ ના આયોજન બાબતે બેઠક યોજાઈ… પવન એક્સપ્રેસ અહેવાલ/તસવીર: ભીખાલાલ પ્રજાપતિ 👉 બૂથ દીઠ ૧૨ વૃક્ષો વાવવાનો સંકલ્પ… આગામી તારીખ ૨૬ જૂનના રોજ અંબાજી પ્રશિક્ષણ…

સક્લાના માં વીજ વાયર પડતા પિતા પુત્ર નું મોત

વડગામ તાલુકાના સકલાણા ગામે બુધવારે રાત્રે એક દુર્ઘટના બની હતી જે સમગ્ર પંથક માટે એક ચેતવણી રૂપ ઘટના બની છે,  પ્રાથમિક વિગતો મુજબ કાનજીભાઈ પ્રજાપતિ અને તેમના પુત્ર જયેશભાઈ પ્રજાપતિ…

બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે નવતપા અગ્નિપરીક્ષા સમાન!:નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થશે, આ 11 સંકેતો દેખાય તો તરત ડૉક્ટરને મળો

બીપી, ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દીઓ માટે નવતપા અગ્નિપરીક્ષા સમાન!:નાનકડી બેદરકારી જીવલેણ સાબિત થશે, આ 11 સંકેતો દેખાય તો તરત ડૉક્ટરને મળો હાલમાં નવતપા ચાલી રહ્યા છે. ગરમી તેની પરાકાષ્ઠા…

ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી સમિતિએ લોકસભા અધ્યક્ષને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે.

ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી સમિતિએ લોકસભા અધ્યક્ષને પોતાનો અહેવાલ સુપરત કર્યો છે. ન્યાયાધીશ યશવંત વર્મા સામેના આરોપોની તપાસ કરી રહેલી ન્યાયાધીશોની તપાસ સમિતિએ સંસદ ભવનમાં લોકસભા…

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો

અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.   અમદાવાદ હવાઈમથક…

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

ધાનેરામાં પ્રજાપતિ સમાજ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો. આ સેમિનાર ધાનેરા ખાતે આવેલી ચોવીશી ગોળ પ્રજાપતિ સમાજની છાત્રાલયમાં યોજાયો હતો. જેમાં મુખ્ય વક્તાઓ તરીકે રસાયણશાસ્ત્ર વિષયના નિષ્ણાત શિક્ષક રાજુભાઈ પ્રજાપતિ,…

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 2 હજાર 713 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.   સત્તાવાર…

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું…

error: Content is protected !!