ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી એ 6-0 થી ફાઇનલ જીતી

ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બ્લુ કપ ટુર્નામેન્ટ જે હિંમતનગર સાબરકાંઠા અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ તારીખ 22. 2. 2025 થી 4. 5. 2025 સુધીના સમયગાળામાં રમાય જે…

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો… અંગદાન એ ભગવાન એ આપણને આપેલું એક વરદાન છે. જયારે વ્યક્તિ નું બ્રેઈન ડેથ થાય ત્યારે અંગદાન શકય બનતું હોય છે.આપણા 7 જેટલા…

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા 890 અને 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરી. બોગસ ડોક્યુમેન્ટ સાથે રહેતા આ લોકો સામે દેશનિકાલની કાર્યવાહી શરૂ.…

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા.

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવે ઉપર આવેલ લાખણી ના રહીશ પિતા પ્રજાપતિ નેમાજી હરધાનજી ને ત્યાં માતા ગીતાબેન…

ચાલક ઉપર હુમલો કરનારા પિતા-બે પુત્રોને 3 વર્ષની સજા

ચાલક ઉપર હુમલો કરનારા પિતા-બે પુત્રોને 3 વર્ષની સજા વડગામ તાલુકાના વણસોલ નજીક દસ વર્ષ અગાઉ કારની સાઇડ આપવા બાબતે પિતા અને બે પુત્રોએ કાર ચાલક ઉપર હુમલો કર્યો હતો.…

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો શ્રીબનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ ડૉ.રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ…

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો. ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ…

‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…

વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી નિમિત્તે વડગામ હોમિયોપેથીક વિભાગ દ્વારા મેગા કેમ્પનું કરાયું આયોજન હોમિયોપેથીક વિભાગ વડગામ દ્વારા ચાર દિવસીય આરોગ્ય અને ઉપચાર અભિયાન સંપન્ન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર…

ગુજકેટ પરીક્ષાને લઈ બનાસકાંઠા જિલ્લામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરતા કલેક્ટર બનાસકાંઠા

ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૫ની પરીક્ષા શાંત…

error: Content is protected !!