કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત

કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચૂંટણી કમિશનર સુધાંશુ પાંડેએ જણાવ્યુ…

 વાયબ્રન્ટગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું

 વાયબ્રન્ટગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે મહેસાણામાં શરૂ થયેલી વાયબ્રન્ટગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને…

 ડીસામાં ખોરાક અને ઔષધ તંત્રએ 734 કિલો ઘી જપ્ત કર્યું

ડીસામાં ખોરાક અને ઔષધ તંત્રએ 734 કિલો ઘી જપ્ત કર્યું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા G.I.D.C. ડીસા ખાતે સંયુક્ત રેડ કરાઈ – તંત્રની ટીમ દ્વારા બહુચર ડેરી પ્રોડક્ટસ…

વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષજ્ઞ વક્તા અને એમ.એસ. એજ્યુકેશન…

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા…

પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ, આયુર્વેદ – હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી.

પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ આયુર્વેદ-હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદના બોર્ડના પરિણામ આધારિત પેરા મેડિકલ…

વડગામ તાલુકાના પાંચડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

વડગામ તાલુકાના પાંચડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. આપણા યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 મા જન્મદિન નિમિત્તે…

 નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય

રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય:…

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરાશે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે.…

GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે

GST ફેરફાર આવતીકાલે નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે આવતીકાલથી શરૂ થતાં GST બચત ઉત્સવ બાદ ઓછી કિંમતે પસંદગીની વસ્તુઓ ખરીદી શકાશે. – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે,…

error: Content is protected !!