NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું

NEET પેપર લીક વિવાદ: કોકરોચ જનતા પાર્ટીના વિરોધ વચ્ચે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું વિરોધ પક્ષોની માંગ અને જંતર-મંતર પરના વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું…

ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તા.25 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના રજાઓ

અગત્યનું :- હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તા.25 જુલાઈના રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ…

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. બે – બે લાખની આર્થિક ધન રાશિ અર્પણ કરવામાં આવ્યા.

જય જવાન નાગરિક સમિતિ, સુરત અને રોટરી ક્લબ ઓફ વિસનગરનાં સંયુક્ત ઉપક્રમે સમર્પણ ગૌરવ સમારોહ યોજાયો. ઉત્તર ગુજરાતનાં પાંચ વિર શહીદ પરિવારજનોને પરિવાર દીઠ બે – બે લાખની આર્થિક ધન…

પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો

પાલનપુરમાં બનાસકાંઠા રેન્જ આઇજી ઉપસ્થિતિમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો પાલનપુર ડિવિઝનના 54 અરજદારોને ખોવાયેલા અને ચોરાયેલા રૂ.12 લાખનો મુદ્દામાલ પરત કરાયો પોલીસે વર્ષ 2025 માં જિલ્લામા રૂ.1.25 કરોડનો મુદ્દામાલ…

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ

જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા દેશવિરોધી કાવતરાના કેસમાં વધુ પાંચ આરોપીની ધરપકડ ATSના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપીઓમાં બે યુવકો ભરૂચ સ્થિત દારુલ ઉલૂમ માટલીવાલા મદ્રેસા સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત…

બનાસકાંઠાના એકલવ્ય પરમારે IIT હૈદરાબાદમાં મેળવી પ્રવેશ

બનાસકાંઠાના એકલવ્ય પરમારે IIT હૈદરાબાદમાં મેળવી પ્રવેશ JEE એડવાન્સમાં OBC કેટેગરીમાં 3407 રેન્ક સાથે સિદ્ધિ; સમગ્ર બનાસકાંઠા અને માળી સમાજ માટે ગૌરવની ક્ષણ બનાસકાંઠાના પ્રતિભાશાળી વિદ્યાર્થી એકલવ્ય જનમભાઈ પરમારે દેશની…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો…

પાલનપુરમાં ભગવાન જગન્નાથ યાત્રાને તૈયારી ને લઈને ડીપી થી વિજયચોક સુધી ભંગાર રોડ ઉપર હંગામી કપચી નાખી તૈયાર કરાયો… પાલનપુરમાં નગરપાલિકા દ્વારા ભગવાન જગન્નાથ ની રથયાત્રા ની તેયારીને લઈને શહેરના…

પાલનપુર જનસેવા કેન્દ્રનું કામચલાઉ સ્થળાંતર: હવે ટેકનિકલ હાઈસ્કૂલ ગઠામણ ગેટ ખાતે મળશે તમામ સેવાઓ

પાલનપુર જનસેવા કેન્દ્રનું કામચલાઉ સ્થળાંતર: હવે ટેકનિકલ હાઈસ્કૂલ ગઠામણ ગેટ ખાતે મળશે તમામ સેવાઓ કલેક્ટર કચેરીની નવી ઈમારતના નિર્માણને પગલે જનસેવા કેન્દ્ર નવા કામચલાઉ સ્થળેથી કાર્યરત પાલનપુર શહેર તથા તાલુકાની…

અવાજ પ્રદૂષણ નિયંત્રિત કરવા અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ

અવાજ પ્રદૂષણ નિયંત્રિત કરવા અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ અમદાવાદ શહેરમાં વાહનોના હોર્નથી સર્જાતા અવાજ પ્રદૂષણને નિયંત્રિત કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવીન ટેક્નોલોજી આધારિત પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો. અમદાવાદ શહેરમાં…

પાલનપુર-સિદ્ધપુર હાઈવે પર આકાર લેશે મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના તેનીવાડા ખાતે ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’નું ભૂમિ પૂજન સંપન્ન

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બનાસકાંઠાના તેનીવાડા ખાતે ‘મેડીવંતા હેલ્થ કેર કેમ્પસ’નું ભૂમિ પૂજન સંપન્ન વિકાસની સાથે વિરાસત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતના સંકલ્પ તરફ અગ્રેસર: મુખ્યમંત્રી…

error: Content is protected !!