પાટણ જિલ્લાના ધારણોજ ગામની માં જહું.

પાટણ જિલ્લાના ધારણોજ ગામની માં જહું. https://youtu.be/2cRDIqW1lT0?si=cxQ-nb-tk65cjDir પાટણ જિલ્લામાં આવેલું ધાયણોજ ગામમાં વર્ષો પહેલા દરબાર પરિવારમાં જહુ નો દેવી શક્તિ અવતાર થયો અને જન્મ વખતે આ દીકરીનું નામ જશી પાડવામાં…

 હવે ગુગલ-પે, ફોન-પેથી ટ્રાફીકનું ઇ-ચલણ ભરી શકાશે

 હવે ગુગલ-પે, ફોન-પેથી ટ્રાફીકનું ઇ-ચલણ ભરી શકાશે  ગુજરાતમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ BBPS દ્વારા ભરાશે. ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે, યોનો એપમાં સીધું પેમેન્ટ. SBI સાથે MoU, વધુ વિકલ્પો, પારદર્શિતા. ડિજિટલ ગુજરાતનું મહત્વપૂર્ણ…

અમીરગઢ પોલીસે કારમાંથી 312 બોટલ દારૂ ઝડપ્યો

અમીરગઢ પોલીસે રવિવારે બાતમીના આધારે નાકાબંધી કરી નીચલાબંધથી અમીરગઢ તરફ આવતી ઇકો કાર નં.જીજે-27-એક્સ-0830 દેખાતા ચાલકે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને ક્રિષ્ણા હોટલ પાસે કાર સાથે એક…

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર.

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર. સિદ્ધપુર તાલુકામાં આવેલું પચકવાડા ગામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પચકવાડાના ભુવાજી પ્રજાપતિ પીન્ટુભાઇ જેવો માતાજીની અસીમ કૃપાથી અને માતાજીએ આપેલ શક્તિથી તન મન…

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે.

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ, આવતા મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે.   બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025…

પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ

 સાબરકાંઠા:પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાઇ   એક તરફ દિવાળીનો પાવન પર્વ ચાલી રહ્યો છે તો બીજી તરફ સાબરકાંઠાના ઇડરના મોહનપુરા નજીક વડાલીના પોલીસકર્મીઓએ ત્રીપલ અકસ્માત સર્જતા…

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી.

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી આ આગના કારણે બાજુમાં પડેલ કેબીન પણ સળગી જવા પામ્યું હતું અને બળીને ખાખ  થઈ ગયું હતું,  દરમિયાન પાલનપુર…

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ લીધા શપથ

Title : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ લીધા શપથ Synopsis : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે મહાત્મા મંદિર ખાતે વિસ્તરણ થયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી…

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ કરશે  શપથ ગ્રહણ

  ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ કરશે  શપથ ગ્રહણ બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.   ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે…

 2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ

 2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ     2 નવેમ્બરથી ગિરનારની પવિત્ર લીલી પરિક્રમાનો પ્રારંભ થશે.પરિક્રમામાં  વીજ પુરવઠો સતત મળી રહે તે માટે જનરેટર મુકાશે. આ સાથે પાણીના 29…

error: Content is protected !!