વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષજ્ઞ વક્તા અને એમ.એસ. એજ્યુકેશન…

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા…

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ તંત્ર બન્યું : શાહ

Title : ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ-અપ તંત્ર બન્યું : શાહ Synopsis : ગાંધીનગરમાં સ્ટાર્ટ-અપ પરિષદે ગૃહમંત્રી અમિત શાહ કહ્યું કે ગત દાયકામાં ભારત સ્ટાર્ટ-અપ ક્ષેત્રે ત્રીજું સૌથી મોટું…

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ

આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. નવ દિવસની આ ધાર્મિક વિધિ દરમિયાન, શક્તિના અવતાર દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરાશે આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે.…

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ચિરાગભાઈ કાનાણી એ શિક્ષક જીવનની મહત્તા પર…

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” એક નાનકડા વિચારથી શરુ કરાયેલા આ કેમ્પમાં દર વર્ષે આશરે ૩૦…

કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં આજે મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગણપતિ બાપ્પા મોરિયા! કમલપાર્ક ખાતે આવેલી અર્ચના વિદ્યા નિકેતન સ્કૂલમાં આજે મોટા ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ગણેશ ચતુર્થી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓએ વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાની મૂર્તિ…

બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્વારા ભવ્ય ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

કુલ 276 સ્પર્ધકોનો ઉત્સાહભેર સહભાગ અને પ્રમુખ શ્રી વિનેશકુમાર પરમારની આગેવાની હેઠળ વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ અને રોકડ ઇનામો આપવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્વારા તા. 24 ઓગસ્ટ, 2025…

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ

Title : ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા આજથી શરૂ Synopsis : ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે આજથી દેશભરના લગભગ એક હજાર 150 ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ વાર્ષિક પાસની સુવિધા…

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા દ્વારા હેપ્પી લાઇફ,વૃક્ષારોપણ નું જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..   જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન અને જનસેવા એજ પ્રભુસેવા…

error: Content is protected !!