” સંસ્કૃતિ આર્ટ ફાઉન્ડેશન દ્વારા જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપ, જયેશભાઇ સોની ને સમાજસેવા ના કાર્ય બદલ ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.” જનસેવા એ જ પ્રભુસેવા ગ્રૂપના સ્થાપક પ્રમુખ…
આવા વીરલાઓ અત્યારે હોત તો આપણા વિસ્તારની સીકલ અને શકલ બંને અલગ હોત.. રાતોરાત નેતા બનવાના સપના સેવનારા,હીરો બનવા નિકળી પડતા, પછી માત્ર પોતાનો વ્યક્તિગત સ્વાર્થ,મહત્વાકાંક્ષી એલફેલ ભાન વગર બોલનારા,…
બનાસકાંઠા જિલ્લામાં બાગાયત યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું મુકાયું ખેડૂતોને વિવિધ બાગાયતી યોજનાઓનો મળશે લાભ બનાસકાંઠા જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે વર્ષ 2026-27 દરમિયાન બાગાયત ખાતાની વિવિધ…
અમદાવાદ હવાઈમથક પરથી અંદાજે 45 કરોડનો માદક પદાર્થ પકડાયો મલેશિયાના કુઆલાલંપુરથી એર એશિયાની ફલાઇટમાં અમદાવાદ આવેલાં મુસાફર પાસેથી માદક પદાર્થનો 9 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અમદાવાદ હવાઈમથક…