નાણાકીય સમાવેશન, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે ભારતીય ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ

સમૃદ્ધ ગુજરાત–2025′ મેગા પ્રદર્શનમાં પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે લોકોને સાથે કર્યો વાર્તાલાપ નાણાકીય સમાવેશન, ડિજિટલ ઈન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે ભારતીય ડાક વિભાગ – પોસ્ટમાસ્ટર…

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’: પત્રો પહોંચાડનાર પોસ્ટમેન હવે સ્માર્ટ બની ગયો છે

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’ (૧ જુલાઈ): પોસ્ટમેન ઘરે બેઠા માત્ર ડાક સેવાઓ જ નહીં પરંતુ બેંકિંગ અને આધાર સેવાઓ પણ પૂરી પાડે છે પત્રો પહોંચાડનાર પોસ્ટમેન હવે સ્માર્ટ બની ગયો…

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ચાલુ વરસાદે સ્થળ પર જઈને સફળ પ્રસુતિ કરાવી

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ચાલુ વરસાદે સ્થળ પર જવાના નજીકના માર્ગમાં વધારે પડતું પાણી ભરાયેલું હોવાથી દૂરના બીજા માર્ગથી સ્થળ પર જઈને સફળ પ્રસુતિ કરાવી પાલનપુર તાલુકાના ગોકળપુરા ગામમાં રહેતાં…

કડાકા ભડાકા સાથે વીજળી મહાદેવ ના શિવલિંગ પર પડી

પાલનપુરના રતનપુર ગામે વીજળી પડતા શાળાના બાળકોનો આબાદ બચાવો કડાકા ભડાકા સાથે વીજળી મહાદેવ ના શિવલિંગ પર પડી શિવલિંગ ખંડિત ન થયું પરંતુ આજુબાજુ ના પથ્થર એક ફૂટ દૂર ઊડ્યા…

લાખણી તાલુકાના મોરલ ગામે સધી અને માં મેલડી નું એક ચમત્કારી મંદિર બનાસકાંઠા જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં ધાર્મિક આસ્થા અને દેવ દેવતાઓને માનવા વાળો જિલ્લો છે લાખણી…

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો”

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો” પાલનપુર નિવાસી સુરેશભાઈ શંકરભાઈ નાઈ જેઓ બ્રોકર નો બિઝનેસ કરે છે .તેમનું સેવાભાવી વ્યક્તિત્વ છે તેમના પત્ની…

શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી..

લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી.. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ. મી.દૂર આવેલ મોરલ ગામના…

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો છે.ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે પહેલી મેથી આ ભાવ વધારો લાગુ થશે. અમૂલ દૂધના…

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ GJA0110822_20250424145359_001 જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકી હુમલામાં 26 પ્રવાસીઓની ધર્મના આધારે હત્યા કરવામાં આવી, જેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સંગઠનોએ પાલનપુર, ડીસા,…

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો શ્રીબનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ ડૉ.રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ…

error: Content is protected !!