શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી..

લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી.. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ. મી.દૂર આવેલ મોરલ ગામના…

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો છે.ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે પહેલી મેથી આ ભાવ વધારો લાગુ થશે. અમૂલ દૂધના…

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ

 પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં બનાસકાંઠામાં ઉગ્ર વિરોધ GJA0110822_20250424145359_001 જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના આતંકી હુમલામાં 26 પ્રવાસીઓની ધર્મના આધારે હત્યા કરવામાં આવી, જેના વિરોધમાં બનાસકાંઠા જિલ્લામાં હિન્દુ સંગઠનોએ પાલનપુર, ડીસા,…

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો શ્રીબનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ ડૉ.રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ…

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો. ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ…

‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…

જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે   પાલનપુરના માન સરોવર તળાવનો રૂ. 9 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તળાવ માં  જતું ગંદુ પાણી…

ડીસા ફટાકડા ફેક્ટરીના સંચાલકને કોર્ટમાં રજૂ કરાશે

ડીસા ફટાકડા ફેક્ટરીના સંચાલકને કોર્ટમાં રજૂ કરાશે ડીસામાં 21 શ્રમિકોનો ભોગ લેનાર ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલક પિતા-પુત્ર ખૂબચંદ અને દીપક મોહનાનીને આજે ડીસા કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ…

ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની અમેરિકાની જાહેરાત

ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની અમેરિકાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ…

ગુજકેટ પરીક્ષાને લઈ બનાસકાંઠા જિલ્લામાં જાહેરનામુ પ્રસિદ્ધ કરતા કલેક્ટર બનાસકાંઠા

ગુજકેટ-૨૦૨૫ પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું (માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લામાં આગામી તા. ૨૩/૦૩/૨૦૨૫ (રવિવાર) ના રોજ યોજાનાર ગુજકેટ-૨૦૨૫ની પરીક્ષા શાંત…

error: Content is protected !!