પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી.

પાલનપુરમાં આવેલ ગુરુનાનક ચોક નજીક સોમવારે કચરાના ઢગલામાં આગ લાગી હતી આ આગના કારણે બાજુમાં પડેલ કેબીન પણ સળગી જવા પામ્યું હતું અને બળીને ખાખ  થઈ ગયું હતું,  દરમિયાન પાલનપુર…

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ કરવામાં આવ્યું.

વાનર સેના દ્વારા ચાલતી ભુખ્યા ને ભોજન રામરોટી માં દીવાળી તહેવાર નિમિતે વાનર સેનાના કાર્ય કરતાં ની ટીમ અને દાતાશ્રી ઓ નાં યોગદાન થી આજે સ્વીટ અને ફરસાણ નું વિતરણ…

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ લીધા શપથ

Title : ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ લીધા શપથ Synopsis : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું આજે મહાત્મા મંદિર ખાતે વિસ્તરણ થયું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી…

અંબાજી તીર્થ દર્શન માટેની નવી સર્કિટ સુવિધા શરૂ.

અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી.   અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા…

 ‘GP-SMASH’ની મદદથી પોલીસ દ્વારા પાંચ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું

 ‘GP-SMASH’ની મદદથી પોલીસ દ્વારા પાંચ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું નર્મદામાં ટૂંગાઇ હિલ સ્ટેશનના ટ્રેકિંગ દરમિયાન રસ્તો ભૂલી જનાર પાંચ વિદ્યાર્થીઓનું ‘GP-SMASH’ની મદદથી પોલીસ દ્વારા રેસ્ક્યુ કરાયું ગુજરાત પોલીસની સોશિયલ મીડિયા આધારિત…

કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત

કેન્દ્રશાસિત પ્રદેશમાં ચૂંટણીઓની જાહેરાત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરા નગર હવેલીમાં નગરપાલિકા, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ ચૂંટણી કમિશનર સુધાંશુ પાંડેએ જણાવ્યુ…

 વાયબ્રન્ટગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું

 વાયબ્રન્ટગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાયું કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ તથામુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે મહેસાણામાં શરૂ થયેલી વાયબ્રન્ટગુજરાત પ્રાદેશિક પરિષદમાં ટ્રૅડ શૉ અને…

 ડીસામાં ખોરાક અને ઔષધ તંત્રએ 734 કિલો ઘી જપ્ત કર્યું

ડીસામાં ખોરાક અને ઔષધ તંત્રએ 734 કિલો ઘી જપ્ત કર્યું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા G.I.D.C. ડીસા ખાતે સંયુક્ત રેડ કરાઈ – તંત્રની ટીમ દ્વારા બહુચર ડેરી પ્રોડક્ટસ…

વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષજ્ઞ વક્તા અને એમ.એસ. એજ્યુકેશન…

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા…

error: Content is protected !!