સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” એક નાનકડા વિચારથી શરુ કરાયેલા આ કેમ્પમાં દર વર્ષે આશરે ૩૦…

અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો

ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ અંબાજી ખાતે જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવ્યો પ્રસાદ વિતરણ માટે ભવ્ય તૈયારીઓનો પ્રારંભ: ૩૦ લાખથી વધુ પ્રસાદ પેકેટ માટે ૭૫૦થી વધુ કારીગરો…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫: અંબાજી ભાદરવી મેળા માં ૪૦ લાખ કરતા વધુ ભગતો આવવાનો અંદાજ : સુરક્ષા વિમા લેવામાં આવ્યા.

.   ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન…

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’: પત્રો પહોંચાડનાર પોસ્ટમેન હવે સ્માર્ટ બની ગયો છે

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’ (૧ જુલાઈ): પોસ્ટમેન ઘરે બેઠા માત્ર ડાક સેવાઓ જ નહીં પરંતુ બેંકિંગ અને આધાર સેવાઓ પણ પૂરી પાડે છે પત્રો પહોંચાડનાર પોસ્ટમેન હવે સ્માર્ટ બની ગયો…

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ચાલુ વરસાદે સ્થળ પર જઈને સફળ પ્રસુતિ કરાવી

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ચાલુ વરસાદે સ્થળ પર જવાના નજીકના માર્ગમાં વધારે પડતું પાણી ભરાયેલું હોવાથી દૂરના બીજા માર્ગથી સ્થળ પર જઈને સફળ પ્રસુતિ કરાવી પાલનપુર તાલુકાના ગોકળપુરા ગામમાં રહેતાં…

કડાકા ભડાકા સાથે વીજળી મહાદેવ ના શિવલિંગ પર પડી

પાલનપુરના રતનપુર ગામે વીજળી પડતા શાળાના બાળકોનો આબાદ બચાવો કડાકા ભડાકા સાથે વીજળી મહાદેવ ના શિવલિંગ પર પડી શિવલિંગ ખંડિત ન થયું પરંતુ આજુબાજુ ના પથ્થર એક ફૂટ દૂર ઊડ્યા…

શ્રી લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં રબર ગર્લ યોગગુરુ યાના પટેલની ઉપસ્થિતિમાં ૧૧ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

શ્રી લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં રબર ગર્લ યોગગુરુ યાના પટેલની ઉપસ્થિતિમાં ૧૧ માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિતે શ્રી લક્ષ્મણપુરા પ્રાથમિક શાળામાં યોગ કરો અને…

“મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે બહોળી સંખ્યામાં લોકોએ કર્યા યોગ

મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી યોગ દિવસની ભવ્ય ઉજવણી “મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે બહોળી સંખ્યામાં લોકોએ કર્યા યોગ યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નહીં પરંતુ…

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો”

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો” પાલનપુર નિવાસી સુરેશભાઈ શંકરભાઈ નાઈ જેઓ બ્રોકર નો બિઝનેસ કરે છે .તેમનું સેવાભાવી વ્યક્તિત્વ છે તેમના પત્ની…

શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી..

લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી.. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ. મી.દૂર આવેલ મોરલ ગામના…

error: Content is protected !!