વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ

૦૭- વાવ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ તારીખ ૧૮/૧૦/૨૦૨૪ના રોજ ચૂંટણી અધિકારી, ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ દ્વારા ૦૭-વાવ વિધાનસભા…

દારૂની 10200 બોટલ ઝડપાઈ:અમીરગઢ ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાના દારૂ સાથે ટ્રેઇલરચાલક ઝડપાયો

દારૂની 10200 બોટલ ઝડપાઈ:અમીરગઢ ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાના દારૂ સાથે ટ્રેઇલરચાલક ઝડપાયો અમીરગઢ પોલીસે દિવાળીના તહેવાર પહેલા રાજસ્થાન તરફથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ કરી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો…

 હવે ટ્રેન રિઝર્વેશન 120 નહીં 60 દિવસ અગાઉ થશે

 હવે ટ્રેન રિઝર્વેશન 120 નહીં 60 દિવસ અગાઉ થશે ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે,…

ભુખલા, નવી સેંઘણી પ્રા.શાળા ખાતે તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ યોજાયો.

ભુખલા, નવી સેંઘણી પ્રા.શાળા ખાતે તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ યોજાયો. વડગામ તા. હેલ્થ ઓ. ડો.પ્રકાશ ચૌધરી ના માર્ગદર્શન દ્વારા તા. સુપરવાઇઝર એલ. એ. નાઈ કોદરામ મે.ઓ ડૉ. દેસાઈ તમામ આરોગ્ય…

‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ: પત્રકારો ને ફીટ રાખવાનો પ્રયત્ન

‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ ‘ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા’ અભિયાનનો આજથી રાજ્યવ્યાપી આરંભ થઇ રહ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે અભિયાનનો આરંભ થયો છે. અમદાવાદના જૂના વાડજ સ્થિત રેડક્રોસ…

છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડગામ પોલીસ

છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી વડગામ પોલીસ ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ ના આદેશ અનુસાર નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા…

પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી.

પાલનપુર ની ભાગ્યોદય સોસાયટીના રહીશોએ નવમા નોરતાની હર્ષભેર ઉજવણી કરી. પાલનપુરમાં આવેલ ભાગ્યોદય સોસાયટી ના રહીશોએ નવરાત્રીમાં જ્યોશ અને ઉમંગ ફેર માં જગદંબાની આરતી સ્તુતિ ગરબા ગાય નોરતાની ઉજવણી કરી…

રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ

રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ રેન્જમાં થયેલા એક અકસ્માતમાં રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ થયા છે. મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ…

વડગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

વડગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો. ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા વિકાસ સપ્તાહ” અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ અધિક્ષક ડૉ. ઉર્વશીબેન મોદી…

પાટણ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ

પાટણ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ નવરાત્રી તથા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ…

error: Content is protected !!