અંબાજી મેળામાં આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ 500ની નોટો ઝડપાઈ

અંબાજી મેળામાં આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો ઝડપાઈ ભાદરવી પૂનમના મેળામાં ભીડનો લાભ લઈ નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ ઝડપી પાડ્યો છે. અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લીકેટ નોટો…

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 13 વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા માઈભક્તો માટે સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવે છે.

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા 13 વર્ષથી ફિનોલેક્સ પાઇપ કંપની દ્વારા માઈભક્તો માટે સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવે છે. પવન એકસપ્રેસ જગવિખ્યાત માં અંબાના ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન સેવાભાવી લોકો…

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર

ભાદરવી પૂનમનો મહામેળો સોળે કળાએ જામ્યો: અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર દૂર-દૂરથી પદયાત્રા કરીને આવતા લાખો માઇભક્તોએ વહીવટી તંત્રની વ્યવસ્થાઓને વખાણી વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે…

વડગામ તાલુકાના મોરિયા આઉટ પોસ્ટ મુમનવાસ હાઇવે ઉપર ચોકી નું ઉદઘાટન કરવામાં આવ્યું

બનાસકાંઠા વડગામ તાલુકાના મોરિયા આઉટ પોસ્ટ મુમનવાસ હાઇવે ઉપર ચોકી નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અત્યારે ભાદરવી પૂનમ મહામેળાને લઇ ટ્રાફિક અને વ્યવસ્થા જળવાય એ હેતુ આજ રોજ મુમનવાસ હાઇવે…

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થશે.

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થશે. સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતી કાલથી ભાદરવી પુનમનાં મેળાનો શુભારંભ થશે. જોકે મેળા નાં આગલા દિવસે જ યાત્રીકોનો ભારે…

વિદ્યાધામ-ભાગળ(પીં )શાળા સંકુલમાં એનએસએસ માર્ગદર્શન સેમિનાર યોજાયો

વિદ્યાધામ-ભાગળ(પીં )શાળા સંકુલમાં એનએસએસ માર્ગદર્શન સેમિનાર યોજાયો વિદ્યાધામ-ભાગળ(પીં) સંચાલિત શ્રી એસ.ડી.એલ. શાહ હાઇસ્કુલમાં NSS એનએસએસ (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટશરૂ કરવામાં આવ્યું. તે અનુસંધાને માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં શાળાના ધોરણ…

સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુર માં આર બી આઇ આયોજીત કવીઝ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

સાયન્સ કોમર્સ કોલેજ પાલનપુર માં આર બી આઇ આયોજીત કવીઝ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત આર આર મહેતા કૉલેજ ઑફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કૉલેજ…

ગઢ પો.સ્ટેશનના પ્રથમ નવનિયુક્ત પી.આઈ.નું સામાજિક અગ્રણીઓ દ્રારા સન્માન કરાયું

ગઢ પો.સ્ટેશનના પ્રથમ નવનિયુક્ત પી.આઈ.નું સામાજિક અગ્રણીઓ દ્રારા સન્માન કરાયું તાજેતરમાં ગુજરાત સરકાર દ્રારા પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરી પી.આઇ. કક્ષાનું કરવામાં આવેલ જે અંતર્ગત ગઢ પો.સ્ટેશનના નવનિયુક્ત…

વડગામ ના બસુ ખાતે જનરલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો.

વડગામ ના બસુ ખાતે જનરલ હેલ્થ ચેક અપ કેમ્પ યોજાયો. બુધવારે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પ્રકાશભાઈ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર બસુ 1 સેન્ટર ખાતે સગર્ભા , ધાત્રી,…

શિક્ષકશ્રી પ્રજાપતિ પરબતભાઈ કરશનભાઈનું જિલ્લા કક્ષાએ અને પ્રજાપતિ ગોવિંદભાઈ રવજીભાઈનું દાંતીવાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૨૪ વિજેતામાં દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા (ડાં) પ્રાથમિક શાળાના બે શિક્ષકો પસંદગી પામ્યા શિક્ષકશ્રી પ્રજાપતિ પરબતભાઈ કરશનભાઈનું જિલ્લા કક્ષાએ અને પ્રજાપતિ ગોવિંદભાઈ રવજીભાઈનું દાંતીવાડા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે…

error: Content is protected !!