જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો

બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે UGVCL ની ટીમના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા પડકારજનક…

સાયન્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે HIV એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાયન્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે HIV એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર…

સરહદી વિસ્તારના નાગરિકોની પડખે રાજ્ય સરકાર: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેથી રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે સરકારશ્રી દ્વારા ૧૮૦૦૦ રાશન કીટ પુરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ સરહદી વિસ્તારના નાગરિકોની પડખે રાજ્ય સરકાર: મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેથી…

ગુજરાતમાં ભારે વરસાદથી 132 ડેમ હાઇ એલર્ટ પર, બનાસકાંઠા-કચ્છ અસરગ્રસ્ત:  ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, કચ્છ-બનાસકાંઠામાં સાવચેતીના પગલાં

ગુજરાતમાં ભારે વરસાદથી 132 ડેમ હાઇ એલર્ટ પર, બનાસકાંઠા-કચ્છ અસરગ્રસ્ત ગુજરાતમાં ભારે વરસાદથી 132 ડેમ હાઇ એલર્ટ પર, 19 એલર્ટ પર. બનાસકાંઠા, કચ્છમાં પાણી ભરાતાં જનજીવન અસરગ્રસ્ત. 450 ગામોમાં વીજળી…

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, કચ્છમાં 9 ડેમ ભરાયા

ગુજરાત, રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી, કચ્છમાં 9 ડેમ ભરાયા Synopsis : હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી. કચ્છમાં 9 ડેમ ભરાયા, શાળાઓ બંધ. નખત્રાણાનો યક્ષ…

આજે પૂર્ણ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે

આજે પૂર્ણ ચંદ્રગ્રહણ સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે આજે પૂર્ણ ચંદ્રગ્રહણ છે જે સમગ્ર ભારતમાં સ્પષ્ટપણે દેખાશે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ સહિત એશિયા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ આફ્રિકા અને યુરોપના કેટલાક ભાગોમાં…

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

કમલપાર્ક સ્થિત અર્ચના વિદ્યા નિકેતન માં આજે શિક્ષક દિવસ નિમિત્તે શિક્ષકો માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે જાણીતા મોટિવેશનલ સ્પીકર શ્રી ચિરાગભાઈ કાનાણી એ શિક્ષક જીવનની મહત્તા પર…

અંબાજી ભાદરવી પૂનમ મેળો : યાત્રાળુઓ માટે પગરખાં ઘર – સુવિધાનું નવું કેન્દ્ર

વિશ્વવિખ્યાત પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળ્યો. લાખો માઇ ભક્તો મંદિરમાં માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા, ત્યારે તેમના પગરખાં…

“ભાદરવી પૂનમ: અમ્બાજી ધામે ૧૧૧ મીટર ધ્વજારોહણ કરવામાં આવશે,જય અંબે મિત્ર મંડળની ૧૦ વર્ષથી અવિરત પરંપરા”

“ભાદરવી પૂનમ નિમિત્તે જય અંબે મિત્ર મંડળની આગવી પહેલ” ભાદરવી પૂનમના પાવન પ્રસંગે શ્રી અરાસુર માં અંબાજી મંદિર ખાતે આ વર્ષે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દર વર્ષે લાખો…

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” એક નાનકડા વિચારથી શરુ કરાયેલા આ કેમ્પમાં દર વર્ષે આશરે ૩૦…

error: Content is protected !!