પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મિહીર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એકશન પ્લાનનું લોન્ચિંગ કરાયું

પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મિહીર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એકશન પ્લાનનું લોન્ચિંગ કરાયું બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના ૫૭થી વધારે અધિકારી/કર્મચારીશ્રીઓએ કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપમાં ભાગ લીધો ગરમીના સમયમાં હીટવેવ જેવી…

ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ.૧૫ લાખની સહાયનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ

ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ.૧૫ લાખની સહાયનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ લોકસભા ચૂંટણી-ર૦ર૪ દરમિયાન મદદનીશ ઝોનલ તરીકે ફરજ બજાવતા આચાર્યશ્રી રાજાભાઇ પટેલનું દુઃખદ…

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો શ્રીબનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ ડૉ.રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ…

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો. ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ…

‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…

જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે   પાલનપુરના માન સરોવર તળાવનો રૂ. 9 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તળાવ માં  જતું ગંદુ પાણી…

મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન માટે સમિતિની રચના

મેદસ્વિતામુક્ત ગુજરાત અભિયાન માટે સમિતિની રચના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનન અંતર્ગત સંચાલન સમિતિની રચના સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનની રૂપરેખા નક્કી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની…

पत्नी के मायके जाने से नाराज युवक ने की चार बच्चों की हत्या , खुद भी दी जान

पत्नी के मायके जाने से नाराज युवक ने की चार बच्चों की हत्या , खुद भी दी जान Synopsis : शाहजहांपुर में एक पिता ने अपने चार बेटों बच्चों का…

બનાસકાંઠા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી સેવાને પહોંચી વળવા માટે 31 એમ્બ્યુલન્સ સાથે 150 કર્મચારીઓ તૈનાત રહેશે.

બનાસકાંઠા જીલ્લામાં હોળી-ધુળેટીના તહેવારમાં ઈમરજન્સી સેવાને પહોંચી વળવા માટે 31 એમ્બ્યુલન્સ સાથે 150 કર્મચારીઓ તૈનાત રહેશે. જેમ જેમ રંગો અને ખુશીઓનો તહેવાર હોળી નજીક આવી રહ્યો છે, તો અમે તમામ…

ગરમીને લઇને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર

ગરમીને લઇને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર આજે અમદાવાદ સહીત, કચ્છ,બનાસકાંઠા અને સુરતમાં યેલો અલર્ટ આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇ અલર્ટ જાહેર હવામાન વિભાગની આગાહી…

error: Content is protected !!