રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ

રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ રેન્જમાં થયેલા એક અકસ્માતમાં રાજકોટ અને પશ્વિમ બંગાળના બે અગ્નિવીર જવાનો શહીદ થયા છે. મહારાષ્ટ્રના દેવળાલી ખાતેના ફાયરિંગ…

વડગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો.

વડગામ ખાતે આયુષ નિદાન સારવાર કેમ્પ યોજાયો. ગુજરાત સરકાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષની કચેરી ગાંધીનગર દ્વારા વિકાસ સપ્તાહ” અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ, વડગામ અધિક્ષક ડૉ. ઉર્વશીબેન મોદી…

પાટણ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ

પાટણ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ નવરાત્રી તથા દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા ખોરાક સુરક્ષા ઝૂંબેશ…

સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર

સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આ…

ગુજરાત હાઇકોર્ટ ખાતે 3 નવા નવનિયુક્ત ન્યાયાધીશઓને લીધા શપથ

 3 નવા નવનિયુક્ત ન્યાયાધીશઓને લીધા શપથ મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથગ્રહણ કરાવ્યા મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથગ્રહણ કરાવ્યા હતા.. ન્યાયાધીશ…

તા. અનુપમ પે. કેન્દ્ર શાળા, વડગામ-૧ આચાર્ય વય નિવૃત થતાં સત્કાર સમારોહ યોજાયો.

તા. અનુપમ પે. કેન્દ્ર શાળા, વડગામ-૧ આચાર્ય વય નિવૃત થતાં સત્કાર સમારોહ યોજાયો. વડગામ તા. અનુપમ પ્રા. શાળા આચાર્ય, બીટ કેળવણી નિરીક્ષક રઘનાથભાઇ એસ. જેગોડા શિક્ષણ ક્ષેત્રની દીર્ઘ કાલિન સેવાઓ…

ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ ઉપસ્થિતિ

બનાસકાંઠામાં નવરાત્રી પર્વનો ભક્તિમય માહોલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રચિત “આવતી કળાય માડી આવતી કળાય” ગરબાના તાલે ખેલૈયા ગરબે ઘૂમ્યા ડીસા ખાતે સ્ત્રી સમાજના ગરબામાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની વિશેષ…

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત,બે પુરુષો અને એક બાળકનું નિધન

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક…

અમીરગઢ પાસે ખારી પ્રાથમિક શાળા માં ભોજન પીરસાયુ.

જીવદયા ફાઉન્ડેશન દ્વારા જશુબેન આર પટેલ (યુકે) ના સહયોગથી અમીરગઢ પાસે ખારી પ્રાથમિક શાળા માં ભોજન પીરસાયુ. અમીરગઢ થી ૮ કિલોમીટર અંતરે આવેલી ખારી પ્રાથમિક શાળા માં જીવદયા ફાઉન્ડેશન દ્વારા…

જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

જિલ્લા માહિતી કચેરી પાલનપુર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો “સ્વભાવ-સ્વચ્છતા,સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે તથા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં અલગ અલગ થીમ આધારિત સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે. લોકોમાં સ્વચ્છતા…

error: Content is protected !!