Dy.CM હર્ષ સંઘવી આવતીકાલે ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાતે

 Dy.CM : હર્ષ સંઘવી આવતીકાલે ભારત-પાકિસ્તાન સરહદની મુલાકાતે સીમાવર્તી વિસ્તારોની સર્વગ્રાહી સમીક્ષા કરી ગ્રામજનો સાથે સંવાદ-ખાટલા સભા યોજશે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ 30 વરિષ્ઠ IPS અધિકારીઓની ટીમ ભારત-પાકિસ્તાન સરહદ પરના અલગ-અલગ…

રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી

Title : રાજ્ય સહિત દેશભરમાં દેવદિવાળી-ગુરૂનાનક જયંતિની ઉજવણી Synopsis : આજે કાર્તિકી પૂર્ણિમા છે, જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની 556મી જન્મજયંતિ…

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત બેઠક યોજાઈ

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (SIR) અંતર્ગત બેઠક યોજાઈ ચૂંટણી પંચના માર્ગદર્શક સૂચનોની ચૂસ્ત અમલવારી સહિત અધિકારીશ્રીઓને માર્ગદર્શન પૂરું પાડતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર…

મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો.

મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ નો સન્માન અને સ્નેહ મિલન સમારોહ યોજાયો. મલાણી સાહીઠ પ્રજાપતિ સમાજ સંચાલિત ઇનામ વિતરણ કમિટી દ્વારા તેજસ્વી તારલાઓ નો અગિયારમો ઇનામ વિતરણ અને સ્નેહ…

પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫  બોટલ સાથે ઝડપાઈ હતી

પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫  બોટલ સાથે ઝડપાઈ હતી પાલનપુરમાં બે મહિલા દારૂની ૧૬૫  બોટલ સાથે ઝડપાતાં પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર પૂર્વ પોલીસ…

પાટણ જિલ્લાના ધારણોજ ગામની માં જહું.

પાટણ જિલ્લાના ધારણોજ ગામની માં જહું. https://youtu.be/2cRDIqW1lT0?si=cxQ-nb-tk65cjDir પાટણ જિલ્લામાં આવેલું ધાયણોજ ગામમાં વર્ષો પહેલા દરબાર પરિવારમાં જહુ નો દેવી શક્તિ અવતાર થયો અને જન્મ વખતે આ દીકરીનું નામ જશી પાડવામાં…

 હવે ગુગલ-પે, ફોન-પેથી ટ્રાફીકનું ઇ-ચલણ ભરી શકાશે

 હવે ગુગલ-પે, ફોન-પેથી ટ્રાફીકનું ઇ-ચલણ ભરી શકાશે  ગુજરાતમાં ટ્રાફિક ઇ-ચલણ દંડ BBPS દ્વારા ભરાશે. ગુગલ-પે, ફોન-પે, ભીમ-પે, યોનો એપમાં સીધું પેમેન્ટ. SBI સાથે MoU, વધુ વિકલ્પો, પારદર્શિતા. ડિજિટલ ગુજરાતનું મહત્વપૂર્ણ…

અમીરગઢ પોલીસે કારમાંથી 312 બોટલ દારૂ ઝડપ્યો

અમીરગઢ પોલીસે રવિવારે બાતમીના આધારે નાકાબંધી કરી નીચલાબંધથી અમીરગઢ તરફ આવતી ઇકો કાર નં.જીજે-27-એક્સ-0830 દેખાતા ચાલકે ભગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પીછો કરીને ક્રિષ્ણા હોટલ પાસે કાર સાથે એક…

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર.

સિધ્ધપુર તાલુકાનું પચકવાડા ગામ બન્યું આસ્થાનું કેન્દ્ર. સિદ્ધપુર તાલુકામાં આવેલું પચકવાડા ગામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે, પચકવાડાના ભુવાજી પ્રજાપતિ પીન્ટુભાઇ જેવો માતાજીની અસીમ કૃપાથી અને માતાજીએ આપેલ શક્તિથી તન મન…

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે.

બેંક થાપણદારો હવે તેમના ખાતામાં ચાર વારસદાર ઉમેરી શકશે. બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025 હેઠળ વારસદાર સંબંધિત જોગવાઈઓ, આવતા મહિનાની 1લી તારીખથી અમલમાં આવશે.   બેંકિંગ કાયદા (સુધારા) અધિનિયમ, 2025…

error: Content is protected !!