લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા.

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવે ઉપર આવેલ લાખણી ના રહીશ પિતા પ્રજાપતિ નેમાજી હરધાનજી ને ત્યાં માતા ગીતાબેન…

પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મિહીર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એકશન પ્લાનનું લોન્ચિંગ કરાયું

પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મિહીર પટેલના હસ્તે ત્રણ જિલ્લાના હીટવેવ એકશન પ્લાનનું લોન્ચિંગ કરાયું બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાના ૫૭થી વધારે અધિકારી/કર્મચારીશ્રીઓએ કેપેસીટી બિલ્ડીંગ વર્કશોપમાં ભાગ લીધો ગરમીના સમયમાં હીટવેવ જેવી…

ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ.૧૫ લાખની સહાયનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ

ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા કર્મચારીના પરિવારને રૂ.૧૫ લાખની સહાયનો ચેક અર્પણ કરતા બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ લોકસભા ચૂંટણી-ર૦ર૪ દરમિયાન મદદનીશ ઝોનલ તરીકે ફરજ બજાવતા આચાર્યશ્રી રાજાભાઇ પટેલનું દુઃખદ…

ચાલક ઉપર હુમલો કરનારા પિતા-બે પુત્રોને 3 વર્ષની સજા

ચાલક ઉપર હુમલો કરનારા પિતા-બે પુત્રોને 3 વર્ષની સજા વડગામ તાલુકાના વણસોલ નજીક દસ વર્ષ અગાઉ કારની સાઇડ આપવા બાબતે પિતા અને બે પુત્રોએ કાર ચાલક ઉપર હુમલો કર્યો હતો.…

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો

પાલનપુર જી.ડી.મોદી ફાઈન આર્ટસ કોલેજમાં 13 મો વાર્ષિક કલા પ્રદર્શન યોજાયો શ્રીબનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આટ્સૅ એન્ડ આટ્સૅ કૉલેજ પાલનપુરમાં કૉલેજના આચાર્યશ ડૉ.રમેશકુમાર પટેલ ના માર્ગદર્શન હેઠળ…

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો.

જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા માં ધોરણ ૮ નો દિક્ષાંત સમારંભ યોજાયો. ગત રોજ શ્રી જગાણા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતાં ૭૫ જેટલા બાળકોનો દીક્ષાંત સમારંભ…

‘ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત _______ બાળકોમાં મેદસ્વિતા આવે નહિ તે માટે તકેદારીના પગલા ભરવા જરુરી ________ ખાનપાન, જીવનશૈલીમાં પરિવર્તન કરી મેદસ્વિતા મુક્ત થઈ શકાય ________ બાળકોનો સ્ક્રિન ટાઇમ ઓછો…

જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારના જામબાઇની વાડીમાં દૂષિત પાણીના તળાવમાં ફેરવાઇ ગયું છે   પાલનપુરના માન સરોવર તળાવનો રૂ. 9 કરોડના ખર્ચે વિકાસ કરવામાં આવી રહ્યો છે. તળાવ માં  જતું ગંદુ પાણી…

વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી નિમિત્તે વડગામ હોમિયોપેથીક વિભાગ દ્વારા મેગા કેમ્પનું કરાયું આયોજન હોમિયોપેથીક વિભાગ વડગામ દ્વારા ચાર દિવસીય આરોગ્ય અને ઉપચાર અભિયાન સંપન્ન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર…

ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની અમેરિકાની જાહેરાત

ભારત પર 26% રેસિપ્રોકલ ટેરિફ ટેક્સની અમેરિકાની જાહેરાત અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 26 ટકા રેસિપ્રોકલ (પારસ્પરિક ટેરિફ)ટેક્સની જાહેરાત કરી છે. ખાસ કરીને ઓટો સેક્ટર પર 25 ટકા ટેરિફ…

error: Content is protected !!