પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં આવી.
તારીખ ૧૯.૦૯.૨૦૨૪ રોજ સોમવારે જીવ દયા ફાઉન્ડેશનના ઠાકોર દાસ ખત્રીના સહયોગથી પાલનપુરમાં આવેલ નારી સંરક્ષણ ગૃહમાં રક્ષાબંધન પર્વની હર્ષોલ્લાસભેરઉજવણી કરવામાં આવી. જેમાં નારી સંરક્ષણ ગૃહમાં રહેતી બહેનોને રાખડી બાંધી ધન્યતા અનુભવી બહેનોને નાસ્તો અને મીઠાઈનું ભોજન પ્રસાદ આપવામાં આવ્યું.રક્ષાબંધન પર્વને સફળ બનાવવામાં સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી સેવા કાર્યમાં જીવ દયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી.પિન્કીબેન ખડાલીયા તારાબેન ખડાલીયા. પિન્કીબેન ચૌધરી. અશોકભાઈ પઢીયાર. રાજા ભાઈ .સોનુભાઈ રેડિયમ વાળા્ હાજર રહી સેવા આપીજીવદયા ફાઉન્ડેશનપ્રમુખ ઠાકોર દાસ ખત્રી જણાવ્યું હતુંકે શ્રાવણ મહિના મા.પાલનપુરમાં અને આજુબાજુ આદિવાસી વિસ્તારમાં અલગ અલગ સેવાઓ નાના બાળકો માટે સ્કુલ બેગ નાસ્તો અને ભોજન. સ્લીપર ચપ્પલ સ્કૂલ બુટ. સ્ટેશનરી સામાન લઈ નું વિતરણ કરવામાં આવશે શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રહેશે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.