બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની…

 WRએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધો લાદયો

 WRએ પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર કામચલાઉ પ્રતિબંધો લાદયો પશ્ચિમ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ પ્લેટફોર્મ પર ભીડનું સંચાલન કરવાનો અને સ્ટેશન પરિસરમાં મુસાફરોની સરળ અવરજવર સુનિશ્ચિત…

‘‘સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા માનવસેવા એ જ પ્રભુસેવા લગત સારી કામગીરી’’

‘‘સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા માનવસેવા એ જ પ્રભુસેવા લગત સારી કામગીરી’’ હાલના આધુનિક ટેકનોલોજીના યુગમાં એન્ડ્રોઇડ મોબાઇલનો વપરાશ વધવાના લીધે સાયબર ક્રાઇમના બનાવોનું પ્રમાણ પણ વધી રહેલ છે. જેમાં પબ્લિકને…

વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ

૦૭- વાવ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૪ વાવ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટીસ જાહેર કરાઈ તારીખ ૧૮/૧૦/૨૦૨૪ના રોજ ચૂંટણી અધિકારી, ૦૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, સુઈગામ દ્વારા ૦૭-વાવ વિધાનસભા…

દારૂની 10200 બોટલ ઝડપાઈ:અમીરગઢ ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાના દારૂ સાથે ટ્રેઇલરચાલક ઝડપાયો

દારૂની 10200 બોટલ ઝડપાઈ:અમીરગઢ ચેકપોસ્ટ પરથી લાખો રૂપિયાના દારૂ સાથે ટ્રેઇલરચાલક ઝડપાયો અમીરગઢ પોલીસે દિવાળીના તહેવાર પહેલા રાજસ્થાન તરફથી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર નિષ્ફળ કરી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો…

 હવે ટ્રેન રિઝર્વેશન 120 નહીં 60 દિવસ અગાઉ થશે

 હવે ટ્રેન રિઝર્વેશન 120 નહીં 60 દિવસ અગાઉ થશે ટ્રેનમાં અગાઉથી થતા રિઝર્વેશન માટેની સમયમર્યાદા હાલનાં 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવામાં આવી છે. એક પરિપત્રમાં રેલવેએ જણાવ્યું છે કે,…

નડેશ્વરી માતાના મંદિરથી લઈને નડાબેટ સીમા દર્શન સુધી પદયાત્રાનું કરાયું આયોજન

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આઇકોનિક સ્થળ નડાબેટ ખાતે પદયાત્રાનું આયોજન કરાયું નડેશ્વરી માતાના મંદિરથી લઈને નડાબેટ સીમા દર્શન સુધી પદયાત્રાનું કરાયું આયોજન વિકાસ ભારત સપ્તાહ – ૨૦૨૪ :- બનાસકાંઠા…

સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર

સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આ…

ગુજરાત હાઇકોર્ટ ખાતે 3 નવા નવનિયુક્ત ન્યાયાધીશઓને લીધા શપથ

 3 નવા નવનિયુક્ત ન્યાયાધીશઓને લીધા શપથ મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથગ્રહણ કરાવ્યા મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથગ્રહણ કરાવ્યા હતા.. ન્યાયાધીશ…

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત,બે પુરુષો અને એક બાળકનું નિધન

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક…

error: Content is protected !!