“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો”

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો” પાલનપુર નિવાસી સુરેશભાઈ શંકરભાઈ નાઈ જેઓ બ્રોકર નો બિઝનેસ કરે છે .તેમનું સેવાભાવી વ્યક્તિત્વ છે તેમના પત્ની…

શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી..

લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી.. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ. મી.દૂર આવેલ મોરલ ગામના…

ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર નો અભ્યાસવર્ગ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુર માં યોજાયો.

ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર નો અભ્યાસવર્ગ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુર માં યોજાયો. તારીખ ૨૪-૨૫ મેં ના રોજ બે દિવસીય અભ્યાસવર્ગ નું આયોજન પથિકાશ્રમ પાલનપુર ખાતે કરવામાં આવ્યું જેમાં…

પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ડીસા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો, ૫૫૧ યુનિટ બ્લડ એકત્રિત કરાયું.

પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ડીસા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો, ૫૫૧ યુનિટ બ્લડ એકત્રિત કરાયું રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયક સહિતના મહાનુભાવોએ રક્તદાન કર્યું સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર…

નર્મદામાંથી પકડાયો બોગસ પત્રકાર

નર્મદામાંથી પકડાયો બોગસ પત્રકાર ડમી પત્રકારે ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી, રૂપિયા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું… નાંદોદ તાલુકાના ભદામ ગામમાં નકલી પત્રકાર ઝડપાયો હતો… ડમી પત્રકારે ડોક્ટરને ત્યાં…

દીવના નાગવા હવાઈ મથક પાસે ધંધાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યુ

Title : દીવના નાગવા હવાઈ મથક પાસે ધંધાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યુ Synopsis : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા હવાઈ મથક નજીક ધંધાર્થીઓને શંકાસ્પદ વ્યકિત કે કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે સમજૂતી…

વડગામના મોરીયામાં જીવલેણ હુમલો કરનારા પાંચ આરોપીઓને ત્રણ વર્ષની કેદ

વડગામના મોરીયામાં જીવલેણ હુમલો કરનારા પાંચ આરોપીઓને ત્રણ વર્ષની કેદ વડગામના મોરીયા ગામના રામજીભાઇ પ્રજાપતિ તા. 5 જુન 2024ના નવરાત્રિની રાત્રે ઘરમાં દિવો કરીને બહાર અગરબત્તી કરવા ગયા હતા. ત્યારે…

ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી એ 6-0 થી ફાઇનલ જીતી

ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બ્લુ કપ ટુર્નામેન્ટ જે હિંમતનગર સાબરકાંઠા અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ તારીખ 22. 2. 2025 થી 4. 5. 2025 સુધીના સમયગાળામાં રમાય જે…

જીલ્લા માં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે સવારે 3:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. ISRના જણાવ્યા મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવ-થરાદથી 27 કિલોમીટર દૂર નોંધાયું. આંચકા અનુભવાતા…

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો… અંગદાન એ ભગવાન એ આપણને આપેલું એક વરદાન છે. જયારે વ્યક્તિ નું બ્રેઈન ડેથ થાય ત્યારે અંગદાન શકય બનતું હોય છે.આપણા 7 જેટલા…

error: Content is protected !!