પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ડીસા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો, ૫૫૧ યુનિટ બ્લડ એકત્રિત કરાયું.

પી.એન.માળી ફાઉન્ડેશન દ્વારા ડીસા ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાયો, ૫૫૧ યુનિટ બ્લડ એકત્રિત કરાયું રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયક સહિતના મહાનુભાવોએ રક્તદાન કર્યું સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર…

નર્મદામાંથી પકડાયો બોગસ પત્રકાર

નર્મદામાંથી પકડાયો બોગસ પત્રકાર ડમી પત્રકારે ડોક્ટરને ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી ધમકી આપી, રૂપિયા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું… નાંદોદ તાલુકાના ભદામ ગામમાં નકલી પત્રકાર ઝડપાયો હતો… ડમી પત્રકારે ડોક્ટરને ત્યાં…

વડગામના મોરીયામાં જીવલેણ હુમલો કરનારા પાંચ આરોપીઓને ત્રણ વર્ષની કેદ

વડગામના મોરીયામાં જીવલેણ હુમલો કરનારા પાંચ આરોપીઓને ત્રણ વર્ષની કેદ વડગામના મોરીયા ગામના રામજીભાઇ પ્રજાપતિ તા. 5 જુન 2024ના નવરાત્રિની રાત્રે ઘરમાં દિવો કરીને બહાર અગરબત્તી કરવા ગયા હતા. ત્યારે…

ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી એ 6-0 થી ફાઇનલ જીતી

ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બ્લુ કપ ટુર્નામેન્ટ જે હિંમતનગર સાબરકાંઠા અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ તારીખ 22. 2. 2025 થી 4. 5. 2025 સુધીના સમયગાળામાં રમાય જે…

શ્રી બનાસ કમલમ ખાતે આંબેડકર જયંતી નિમિતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું

શ્રી બનાસ કમલમ ખાતે આંબેડકર જયંતી નિમિતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું અસમાનતા દૂર કરવાનું દેશમાં સૌથી મોટું યોગદાન હોય તો બાબા સાહેબ આંબેડકરનું છે – યજ્ઞેશભાઇ દવે બાબા સાહેબના વિચારો…

જીલ્લા માં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે સવારે 3:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. ISRના જણાવ્યા મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવ-થરાદથી 27 કિલોમીટર દૂર નોંધાયું. આંચકા અનુભવાતા…

ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસની ઉજવણી

ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યકક્ષાના કાર્યક્રમની ગોધરા ખાતે આજે ઉજવણી કરવામાં…

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો… અંગદાન એ ભગવાન એ આપણને આપેલું એક વરદાન છે. જયારે વ્યક્તિ નું બ્રેઈન ડેથ થાય ત્યારે અંગદાન શકય બનતું હોય છે.આપણા 7 જેટલા…

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા 890 અને 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરી. બોગસ ડોક્યુમેન્ટ સાથે રહેતા આ લોકો સામે દેશનિકાલની કાર્યવાહી શરૂ.…

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા.

લાખણીના મોરાલ ખાતે શ્રીસધી માતાજીનું રજવાડું મોરાલ-ધામ વાળી માતાજીના અનેક પરચા. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવે ઉપર આવેલ લાખણી ના રહીશ પિતા પ્રજાપતિ નેમાજી હરધાનજી ને ત્યાં માતા ગીતાબેન…

error: Content is protected !!