નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન. સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ ૧૨ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત…
અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર,જાણો વિગતવાર શિડ્યુલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત…
“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર ટ્રેકિંગ કરી તિરંગો લહેરાવ્યો. જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર જનસેવા એ જ પ્રભુ…
તેરા તુજકો અર્પણ સૂત્ર સાર્થક કરતી વડગામ બનાસકાંઠા પોલીસ. વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે માસ અગાઉ અરજદારનો મોબાઈલ ખોવાયેલ હોય જે વડગામ પોલીસ દ્વારા તપાસ કરી મોબાઈલ નંગ-૦૧ કુલ કિં.રૂ.૧૫,૫૦૦/-…
સમભાવ ટ્રસ્ટ દ્વારા ચુલીપાણી આદિવાસી વીસ્તાર માં મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અને ઉત્તરાયણ નીમીત્તી લોકો ને તલના લાડુ અને મીઠાઈ આપવામાં આવી. ઉતરાયણ ના પર્વ નિમિત્તે આદિવાસી આંતરિયાળ ગામ…