પાલનપુરમાં રિ-સર્વેમાં સરકારી જમીન ગાયબ થયાનો આક્ષેપ: સરકાર દ્વારા તપાસના આદેશ

પાલનપુરમાં રિ-સર્વેમાં સરકારી જમીન ગાયબ થયાનો આક્ષેપ: સરકાર દ્વારા તપાસના આદેશ પાલનપુર શહેરમાં રિ-સર્વે અને પ્રમોલગેશન પ્રક્રિયા દરમિયાન સરકારી જમીનોના ક્ષેત્રફળમાં ગેરરીતિ કરી કીમતી જમીન ગાયબ કરાયાના આક્ષેપો સાથે પાલનપુરના…

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ 12 નું શાળા નુ પરીણામ ૧૦૦% આવ્યું .

શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ સંચાલિત શ્રી સરસ્વતી માધ્યમિક અને ઉ મા શાળા વડગામ 12 નું શાળા નુ પરીણામ ૧૦૦% આવેલું છે. જેમાં પ્રથમ નંબર વનરાજ સિહ ચંદનસિંહ 94.58 દ્વિતીય…

ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો

” ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા મહિલા સુરક્ષા અને જાગૃતિ વિષય ઉપર સંવાદ કાર્યક્રમ યોજાયો “ ભારત વિકાસ પરિષદ અને જનસેવા એજ પ્રભુસેવા ગ્રૂપ દ્વારા સંયુક્ત…

GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે.

GSRTC બસોમાં 30 ટકા આવક હવે ડિજિટલ પેમેન્ટ દ્વારા થાય છે. અમદાવાદનાં રહેવાસી મનીષ ઘાંચીએ તાજેતરમાં GSRTCની પ્રીમિયમ બસમાં વડોદરા જવા માટે મુસાફરી કરી હતી. રોકડ કે છુટા પૈસાની ચિંતા…

અમદાવાદ: ઇન્સ્ટાગ્રામ પર ‘લવ ગુરુ’ બની મહિલાઓને બ્લેકમેલ કરતો ઠગ ઝડપાયો

અમદાવાદ: ઇન્સ્ટાગ્રામ પર ‘લવ ગુરુ’ બની મહિલાઓને બ્લેકમેલ કરતો ઠગ ઝડપાયો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના બીકાનેરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે અને ઇન્સ્ટાગ્રામ આધારિત ખંડણીનું નેટવર્ક ચલાવવાના આરોપમાં અન્ય…

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું

CBIએ ભાગેડુ આરોપી મોહમ્મદ નવાસનું UAEથી ભારતમાં પ્રત્યાર્પણ કર્યું ગઇકાલે આરોપીને દિલ્હી લવાયો હતો જ્યાં પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ બ્યુરો CBIએ વિદેશ અને ગૃહ મંત્રાલય સાથે સંકલન…

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 4 મે થી 7 જૂન સુધી ઉનાળું વેકેશન રહેશે. જેથી શિક્ષકો અને બાળકોને 35 દિવસની રજા મળશે. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં…

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો

અજાપુર(મોટા) ગામે નિલકંઠ મહાદેવના મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો અમીરગઢ તાલુકાના અંતરિયાળ આદિવાસી વિસ્તાર અજાપુરા(મોટા) ગામે પૌરાણિક નીલકંઠ મહાદેવ મંદિર નો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.28/29-04-2026…

લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાની નિર્મમ હત્યા

લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાની નિર્મમ હત્યા લાખણીના કેસરસિંહ ગોળિયા ગામે આંગણવાડી કેન્દ્રમાં મહિલાની નિર્મમ હત્યાથી ચકચાર મચી જવા પામ્યો છે. મહિલા 12 વર્ષથી આંગણવાડી તેડાગરમાં…

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલસી એક્શન મોડમાં છે.સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે…

error: Content is protected !!