કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી

કોર્ટને જગાણા જતા બચાવવા આજે મહારેલી પાલનપુર પેલેસ સંકુલમાં આવેલી જુદી જુદી 14 કોર્ટને જગાણા ખાતે ખસેડવાની હિલચાલ ચાલી રહી છે. 8 કિલોમીટર દૂર કોર્ટને જતા બચાવવા આજે મહારેલી યોજાશે.…

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન

ચૂંટણી પહેલા અમીરગઢ ચેકપોસ્ટ પરથી ઝડપાયું ચરસ? જાણો ક્યાં લઈ જવાનો હતો પ્લાન રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલસી એક્શન મોડમાં છે.સરહદી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે…

પાલનપુર ખાતે ગૌ રક્ષક ટીમ દ્વારા સતર્કતા અને બહાદુરી દાખવી 13 અબોલ જીવોને બચાવવામાં સફળતા મળી છે.

પાલનપુર ખાતે ગૌ રક્ષક ટીમ દ્વારા સતર્કતા અને બહાદુરી દાખવી 13 અબોલ જીવોને બચાવવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ, ગૌ રક્ષક પાલનપુરના કાર્યકર્તાઓ અરવિંદભાઈ ચૌધરી અને પ્રકાશ બોરેશા રોડ…

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ

ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ આવતીકાલથી શરૂ થઈ રહેલી ચારધામ યાત્રા માટે ઓફલાઇન નોંધણી શરૂ થઈ છે. જેમાં પ્રથમ દિવસે 2 હજાર 713 યાત્રાળુઓએ નોંધણી કરાવી હતી.   સત્તાવાર…

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આયારામ ગયારામ નો દોર શરૂ

બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આયારામ ગયારામ નો દોર શરૂ. પાલનપુર નગરપાલીકાના પૂર્વ ભાજપના નગરસેવક પિતા પુત્રે સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ પહેર્યો. ભાજપમાં આવેલ રબારી સમાજના યુવાને ટિકિટ કપાતા કોંગ્રેસમાં ઘર…

 ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું

 ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું સ્વાગત કર્યું ભારતે પશ્ચિમ એશિયામાં તાજેતરના અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ અંગે વિરામનું સ્વાગત કર્યું છે. ભારતે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધવિરામનું…

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત

અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાથી દુર્ઘટના :બે નાનકડી બાળકીના મોત અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં હૃદય કંપાવી મૂકે તેવી ઘટના સામે આવી છે. બે દિવસ પહેલા એક પરિવારે બજારમાંથી ઢોસા બનાવવા માટેનું…

અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ સમારોહ આયોજિત કરવામાં આવ્યો.

અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા રાજ્ય કક્ષાનો એવોર્ડ સમારોહ ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આયોજિત કરવામાં આવ્યો. તારીખ 30 માર્ચ, 2026 ના રોજ અમદાવાદમાં ગુજરાત રેડ ક્રોસ દ્વારા…

પાલનપુરમાં મારુતિનંદન બાળ હનુમાનની શોભાયાત્રાએ અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું.

પાલનપુરમાં મારુતિનંદન બાળ હનુમાનની શોભાયાત્રાએ અનેક વિસ્તારોમાં ભ્રમણ કર્યું. વાદિલા કાળા હનુમાન મંદિર થી નીકળી સાંજે 7:30 કલાકે નિજ મંદિર પરત ફરી પાલનપુરમાં મારુતિ નંદન બાળ હનુમાનની ભવ્ય શોભાયાત્રા અનેક…

“ઠંડા મિનરલ પાણીની સેવા પરબનો પ્રારંભ” સેવાભાવી તબીબ ડૉ. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા સમાજ સેવા ક્ષેત્રે સતત નોંધપાત્ર કાર્ય.

‘ ઠંડા મિનરલ પાણીની સેવા પરબનો પ્રારંભ’ બનાસકાંઠા જિલ્લાના જાણીતા સેવાભાવી તબીબ ડૉ. સુરેન્દ્ર ગુપ્તા દ્વારા સમાજ સેવા ક્ષેત્રે સતત નોંધપાત્ર કાર્ય કરવામાં આવે છે. માનવ સેવા એ જ મહાન…

error: Content is protected !!