વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કોયલી રિફાઇનરીમાં લાગેલી આગને કારણે દોડધામ મચી ગઇ હતી. વડોદરામાં ગુજરાત…
સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટના અતિથિ ગૃહનું ઑનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઈટ પરથી કરવા વિનંતી કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી…
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની…
દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો દિવાળીનાં મહાપર્વ દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરના મુખિયાજી રૂચિરભાઇ સેવકે ભાઇબીજનાં દિવસનાં મહત્વ અંગે આ…
આજે ઉજાસના પર્વ એવા દિવાળીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી. પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે. પ્રકાશ પર્વ દિવાળીની આજે રાજ્યભરમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે…
181 અભયમ મહિલા હેલ્પલાઇન બનાસકાંઠા પાલનપુર દ્વારા રંગોલી દ્રારા હિંસા મુક્ત મહિલા નો સંદેશો અપાયો. દિવાળી અને નૂતનવર્ષે સંદેશા આપવામા આવે છે ૧૮૧ મહિલા હેલ્પ લાઇન ટીમ ના કાઉન્સેલર કોમલબેન…