“મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે બહોળી સંખ્યામાં લોકોએ કર્યા યોગ

મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી યોગ દિવસની ભવ્ય ઉજવણી “મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે બહોળી સંખ્યામાં લોકોએ કર્યા યોગ યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નહીં પરંતુ…

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો”

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો” પાલનપુર નિવાસી સુરેશભાઈ શંકરભાઈ નાઈ જેઓ બ્રોકર નો બિઝનેસ કરે છે .તેમનું સેવાભાવી વ્યક્તિત્વ છે તેમના પત્ની…

શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી..

લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી.. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ. મી.દૂર આવેલ મોરલ ગામના…

દીવના નાગવા હવાઈ મથક પાસે ધંધાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યુ

Title : દીવના નાગવા હવાઈ મથક પાસે ધંધાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યુ Synopsis : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા હવાઈ મથક નજીક ધંધાર્થીઓને શંકાસ્પદ વ્યકિત કે કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે સમજૂતી…

ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી એ 6-0 થી ફાઇનલ જીતી

ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બ્લુ કપ ટુર્નામેન્ટ જે હિંમતનગર સાબરકાંઠા અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ તારીખ 22. 2. 2025 થી 4. 5. 2025 સુધીના સમયગાળામાં રમાય જે…

ગુજરાત ધોરણ-10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ

 ગુજરાત ધોરણ-10 બોર્ડનું રેકોર્ડબ્રેક 83.08 ટકા પરિણામ _20250508052804_1 ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે… ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ છે… 27 ફેબ્રુઆરીથી…

જીલ્લા માં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો

જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે સવારે 3:35 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો. ISRના જણાવ્યા મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવ-થરાદથી 27 કિલોમીટર દૂર નોંધાયું. આંચકા અનુભવાતા…

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો

અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો અમૂલ દૂધના ભાવમાં પ્રતિલિટર બે રૂપિયાનો વધારો કરાયો છે.ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે પહેલી મેથી આ ભાવ વધારો લાગુ થશે. અમૂલ દૂધના…

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો… અંગદાન એ ભગવાન એ આપણને આપેલું એક વરદાન છે. જયારે વ્યક્તિ નું બ્રેઈન ડેથ થાય ત્યારે અંગદાન શકય બનતું હોય છે.આપણા 7 જેટલા…

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા

અમદાવાદ અને સુરતમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા ગુજરાત પોલીસે અમદાવાદ અને સુરતમાં ગેરકાયદેસર રહેતા 890 અને 134 બાંગ્લાદેશીઓની અટકાયત કરી. બોગસ ડોક્યુમેન્ટ સાથે રહેતા આ લોકો સામે દેશનિકાલની કાર્યવાહી શરૂ.…

error: Content is protected !!