ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ પોલીસકર્મી સામે કાર્યવાહી થશે

ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ પોલીસકર્મી સામે કાર્યવાહી થશે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ગાંધીનગર સ્થિત કરાઈ ખાતેથી કે. યુ બેન્ડ મારફતે રાજ્યભરની પોલીસને સંબોધન કર્યું હતું.. કોન્સ્ટેબલથી લઈને પોલીસ કમિશનર રેન્કના…

ચિત્રાસણી ૧૦૮ ની ટીમને પ્રસુતિ પીડા નો કોલ મળતા સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક ને નવજીવન બક્ષ્યું

ચિત્રાસણી ૧૦૮ ની ટીમને પ્રસુતિ પીડા નો કોલ મળતા સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળક ને નવજીવન બક્ષ્યું પાલનપુર તાલુકાના મલાણા ગામના વાડીવિસ્તાર માં રહેતાં સુરતાબેન ને પ્રુસુતી ની પીડા…

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી

વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી. વડોદરામાં ગુજરાત રિફાઇનરીમાં આગ ફાટી નિકળી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. કોયલી રિફાઇનરીમાં લાગેલી આગને કારણે દોડધામ મચી ગઇ હતી. વડોદરામાં ગુજરાત…

વડગામ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ

વડગામ કેન્દ્ર ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો શુભારંભ સોમવાર થી વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. વડગામ ખાતે ચેરમેન કે.પી.ચૌધરીની અધ્યક્ષતામાં તથા એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ ની પ્રેરક ઉપસ્થિતિમાં…

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા

 સોમનાથ મંદિરનાં ઑનલાઈન બુકિંગ અંગે ટ્રસ્ટની સ્પષ્ટતા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરની પૂજાવિધિ અને ટ્રસ્ટના અતિથિ ગૃહનું ઑનલાઈન બુકિંગ સત્તાવાર વેબસાઈટ પરથી કરવા વિનંતી કરવામાં આવી છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી…

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ આજે વાવ બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે

 કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટિલ આજે વાવ બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે બનાસકાંઠાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય…

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અકસ્માતથી ત્રણ શ્રમિકોનાં મૃત્યુ આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પથ્થરો તૂટતા ત્રણ શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાનાં અહેવાલ છે. આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની…

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે

રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી થશે. આ સાથે આજે દિવાળી પર્વનું સમાપન થશે. રાજ્યભરમાં આજે લાભપાંચમની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી…

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો

 દિવાળીમાં પ્રવાસન સ્થળોએ અને યાત્રાધામોમાં ધસારો દિવાળીનાં મહાપર્વ દરમિયાન ધાર્મિક અને પ્રવાસન સ્થળો ખાતે પર્યટકોનો ધસારો જોવા મળી રહ્યો છે. માધવરાય મંદિરના મુખિયાજી રૂચિરભાઇ સેવકે ભાઇબીજનાં દિવસનાં મહત્વ અંગે આ…

ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો

ગેસ સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો દિલ્હીમાં 19 કિલોના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત એક હજાર 740થી વધીને એક હજાર 802 રૂપિયા થઈ ગઈ છે. મેટ્રો શહેરોમાં કૉમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની…

error: Content is protected !!