મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ આજરોજ શ્રી બાબરકોટ કેન્દ્રવતી શાળામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ અને આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામિની પ્રેરણાથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું…

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એ બુધવારે વડગામના નગાણા ખાતે નવલબેન…

સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા વડીલ વિશ્રાંતી ગૃહ તથા બાળગૃહમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક ના લાડુ નો પ્રસાદ વિતરણ કરાયો

સ્વસ્તિક મહિલા કોલેજની દીકરીઓ દ્વારા વડીલ વિશ્રાંતી ગૃહ તથા બાળગૃહમાં ગણેશ ચતુર્થી નિમિત્તે મોદક ના લાડુ નો પ્રસાદ વિતરણ કરાયો શ્રી સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫: અંબાજી ભાદરવી મેળા માં ૪૦ લાખ કરતા વધુ ભગતો આવવાનો અંદાજ : સુરક્ષા વિમા લેવામાં આવ્યા.

.   ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ માઇભકતોને કોઈપણ જાતની તકલીફ કે અગવડ ન…

પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો

પાલનપુરમાં સિંધી ખત્રી સમાજના તેજસ્વીતારલાઓનો સન્માન સમારોહ યોજાયો બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે. પાલનપુરમાં શક્તિનગર વિસ્તારમાં સ્વામી લીલાશાહજીનીકુટિયા પર સવારે ૧૧ વાગે બાબા નારંગદેવનો મેળો ધામધૂમથી ઉજવવામાં આવે સિન્ધી…

બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્વારા ભવ્ય ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

કુલ 276 સ્પર્ધકોનો ઉત્સાહભેર સહભાગ અને પ્રમુખ શ્રી વિનેશકુમાર પરમારની આગેવાની હેઠળ વિજેતાઓને ટ્રોફી, પ્રમાણપત્ર, મેડલ અને રોકડ ઇનામો આપવામાં આવ્યા. બનાસકાંઠા જિલ્લા ચેસ એસોસિયેશન દ્વારા તા. 24 ઓગસ્ટ, 2025…

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..

“જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન” દ્વારા શ્રીમદ્ ભગવદ ગીતા દ્વારા હેપ્પી લાઇફ,વૃક્ષારોપણ નું જીવનમાં મહત્વ વિષય પર ગ્રુપ મીટીંગ યોજાઈ..   જિંદગી ના મિલેંગી દોબારા હેલ્પલાઇન અને જનસેવા એજ પ્રભુસેવા…

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’: પત્રો પહોંચાડનાર પોસ્ટમેન હવે સ્માર્ટ બની ગયો છે

નેશનલ પોસ્ટલ વર્કર્સ ડે’ (૧ જુલાઈ): પોસ્ટમેન ઘરે બેઠા માત્ર ડાક સેવાઓ જ નહીં પરંતુ બેંકિંગ અને આધાર સેવાઓ પણ પૂરી પાડે છે પત્રો પહોંચાડનાર પોસ્ટમેન હવે સ્માર્ટ બની ગયો…

રોજગાર કચેરી, પાલનપુર દ્વારા યોજાયેલા ભરતી મેળામાં ૯૨ ઉમેદવારોને નોકરીની તક અપાઈ

રોજગાર કચેરી, પાલનપુર દ્વારા યોજાયેલા ભરતી મેળામાં ૯૨ ઉમેદવારોને નોકરીની તક અપાઈ આજ રોજ જિલ્લા રોજગાર કચેરી, પાલનપુર અને વિવિધ નોકરી દાતાના સંયુક્ત ઉપક્રમે રોજગાર કચેરી ખાતે ભરતી મેળાનું આયોજન…

આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ

આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ ભારતીય ટેલિકોમ નિયમન સત્તામંડળના મુજબ, દેશમાં ઇન્ટરનૅટ ઉપયોગકર્તાઓનો આંકડો 94 કરોડને પાર થયો છે. આજે 30 જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ મનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ…

error: Content is protected !!