ભારે વરસાદને પગલે શાળા કોલેજ આંગણવાડી તથા શૈક્ષણિક સંસ્થાઓ 8 સપ્ટેમ્બર ના રોજ બંધ રહેશે

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ આવતીકાલે તા. 8 સપ્ટેમ્બર, 2025ના રોજ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ભારે…

6 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી.. સાવધાની રાખવી

આવતીકાલે ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ વહેલી સવાર થી જ બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હોઈ તમામને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે.નદીકાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેતી…

“ભાદરવી પૂનમ: અમ્બાજી ધામે ૧૧૧ મીટર ધ્વજારોહણ કરવામાં આવશે,જય અંબે મિત્ર મંડળની ૧૦ વર્ષથી અવિરત પરંપરા”

“ભાદરવી પૂનમ નિમિત્તે જય અંબે મિત્ર મંડળની આગવી પહેલ” ભાદરવી પૂનમના પાવન પ્રસંગે શ્રી અરાસુર માં અંબાજી મંદિર ખાતે આ વર્ષે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દર વર્ષે લાખો…

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” એક નાનકડા વિચારથી શરુ કરાયેલા આ કેમ્પમાં દર વર્ષે આશરે ૩૦…

સ્વસ્તિક મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી. .

સ્વસ્તિક મહિલા આર્ટસ & કોમર્સ કોલેજ પાલનપુર ખાતે ગુરુપૂર્ણિમા દિવસની ઉજવણી. .ગુરુ પૂર્ણિમા હિંદુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે મુખ્યત્વે આધ્યાત્મિક ગુરુનું સ્મરણ અને પૂજન કરવામાં…

આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ

આજે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ ભારતીય ટેલિકોમ નિયમન સત્તામંડળના મુજબ, દેશમાં ઇન્ટરનૅટ ઉપયોગકર્તાઓનો આંકડો 94 કરોડને પાર થયો છે. આજે 30 જૂને વિશ્વ સોશિયલ મીડિયા દિવસ મનાવવામાં આવશે. ભારતીય ટેલિકોમ…

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ચાલુ વરસાદે સ્થળ પર જઈને સફળ પ્રસુતિ કરાવી

૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા ચાલુ વરસાદે સ્થળ પર જવાના નજીકના માર્ગમાં વધારે પડતું પાણી ભરાયેલું હોવાથી દૂરના બીજા માર્ગથી સ્થળ પર જઈને સફળ પ્રસુતિ કરાવી પાલનપુર તાલુકાના ગોકળપુરા ગામમાં રહેતાં…

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો”

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો” પાલનપુર નિવાસી સુરેશભાઈ શંકરભાઈ નાઈ જેઓ બ્રોકર નો બિઝનેસ કરે છે .તેમનું સેવાભાવી વ્યક્તિત્વ છે તેમના પત્ની…

ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર નો અભ્યાસવર્ગ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુર માં યોજાયો.

ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર નો અભ્યાસવર્ગ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુર માં યોજાયો. તારીખ ૨૪-૨૫ મેં ના રોજ બે દિવસીય અભ્યાસવર્ગ નું આયોજન પથિકાશ્રમ પાલનપુર ખાતે કરવામાં આવ્યું જેમાં…

દીવના નાગવા હવાઈ મથક પાસે ધંધાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યુ

Title : દીવના નાગવા હવાઈ મથક પાસે ધંધાર્થીઓને સાવચેત રહેવા જણાવ્યુ Synopsis : કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નાગવા હવાઈ મથક નજીક ધંધાર્થીઓને શંકાસ્પદ વ્યકિત કે કોઈ ગેરકાયદેસર પ્રવૃતિઓ અંગે સમજૂતી…

error: Content is protected !!