પાલનપુરમાં માન સરોવર પાસે રામજી મંદિરના કાટમાળ માંથી ચાંદીના સિક્કા મળ્યા

પાલનપુરમાં માન સરોવર પાસે રામજી મંદિરના કાટમાળ માંથી ચાંદીના સિક્કા મળ્યા લોકોના ટોળાએ કિંમતી ચાંદીના સિક્કા મેળવવા કલાકો સુધી કાટમાળ ખૂંદી નાખ્યો કાટમાળ માંથી ચાંદીના સિક્કા મળવાની ઘટનાને લઇ શહેરમાં…

વધતી મોંઘવારીને પગલે પાલનપુરમાં ફોટોગ્રાફીના દરમાં વર્ષો બાદ નોમિનલ વધારો

વધતી મોંઘવારીને પગલે પાલનપુરમાં ફોટોગ્રાફીના દરમાં વર્ષો બાદ નોમિનલ વધારો પ્રોફેશનલ ફોટો વીડિયો એસોસિએશન પાલનપુર દ્વારા લેવાયો સર્વાનુમતે નિર્ણય પવન એક્સપ્રેસ, પાલનપુર, તા. 30 જુલાઈ : પ્રોફેશનલ ફોટો વીડિયો એસોસિએશન,…

ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય પત્રકાર સુરક્ષા સમિતિનું ભવ્ય રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય  પત્રકાર સુરક્ષા સમિતિનું ભવ્ય રાષ્ટ્રીય મહા અધિવેશન યોજાયું દેશભરમાંથી પત્રકારોની ઉપસ્થિતિ, ગુજરાતના પત્રકારોએ મોટી સંખ્યામાં આપી હાજરી પવન એક્સપ્રેસ ગાંધીનગર , તા.28.07.2026 : અખિલ ભારતીય પત્રકાર…

સાયન્સ કોલેજ પાલનપુર ના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ની ઉજવણી કરવામાં આવી.

સાયન્સ કોલેજ પાલનપુર ના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ની ઉજવણી કરવામાં આવી. આર.આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ ના માઇક્રોબાયોલોજી વિભાગ…

ખરોડિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત : ત્રણના મોત, પાંચ ઇજાગ્રસ્ત

ખરોડિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત : ત્રણના મોત, પાંચ ઇજાગ્રસ્ત પાલનપુર, તા. 29 જુલાઈ: પાલનપુર તાલુકાના ખરોડિયા ગામ નજીક આજે રાજ્ય પરિવહનની (એસટી) બસ અને રિક્ષા…

ચરણસ્પર્શ સાથે ગુરુપૂર્ણિમાની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ માં અનોખી ઉજવણી..!

જ્યાં પ્રમુખ બન્યા શિષ્ય અને શિક્ષકો બન્યા ગુરુ…! ચરણસ્પર્શ સાથે ગુરુપૂર્ણિમાની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ માં અનોખી ઉજવણી..! પવન એક્સપ્રેસ શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ…

ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા

ગેરકાયદે ઘુસણખોરી સંબંધિત કેસમાં છ પાકિસ્તાની નાગરિકોને આઠ વર્ષ કેદની સજા જોકે NIAની કોર્ટે ગુનાહિત ષડયંત્ર, આતંકવાદી પ્રવૃત્તિ અને નશીલા પદાર્થોની હેરફેરના આરોપોમાંથી તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. અમદાવાદ…

અમરનાથ મહાદેવની પવિત્ર યાત્રા પૂર્ણ કરી વતન પરત ફરેલા શિક્ષણવિદ્ શિવરામભાઈ પ્રજાપતિ અને ભગવતીબેન પ્રજાપતિનું ભવ્ય સ્વાગત

અમરનાથ મહાદેવની પવિત્ર યાત્રા પૂર્ણ કરી વતન પરત ફરેલા શિક્ષણવિદ્ શિવરામભાઈ પ્રજાપતિ અને ભગવતીબેન પ્રજાપતિનું ભવ્ય સ્વાગત. સિલ્વર બેલ્સ સ્કૂલ, જગાણા રોડ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં સામાજિક આગેવાનો અને શુભેચ્છકોની…

સ્વ. રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ.-બેસણા પ્રસંગે 1,000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ*

*બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામે સ્વ. રાજેશભાઈ કરસનભાઈ જાહલિયાની સ્મૃતિમાં અનોખી શ્રદ્ધાંજલિ.-બેસણા પ્રસંગે 1,000 વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ, પર્યાવરણ સંરક્ષણનો આપ્યો પ્રેરણાદાયી સંદેશ* બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના થલવાડા ગામના સ્વર્ગસ્થ…

લોકસેવાના સાચા પ્રહરી – શૈલેષભાઈ પટેલ

લોકસેવાના સાચા પ્રહરી – શૈલેષભાઈ પટેલ ભારે વરસાદ વચ્ચે પણ વોર્ડ નંબર ૮ના નાગરિકોની સેવા માટે દિવસ-રાત કાર્યરત નગરસેવક પાલનપુર, તા. 26 જુલાઈ : પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી…

error: Content is protected !!