રાંદેર- સેન્ટ્રલ ઝોનના URC-01 કક્ષાના વિજ્ઞાનમેળા-બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન મુખ્ય કન્વીનર રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા નં- ૧૭૦, રામમઢી, જહાંગીરપુરા, સુરત ખાતે કરવામાં આવ્યું. પ્રદર્શનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે…
વડગામ સરકારી આયુર્વેદ હોસ્પિટની સિધ્ધિ, પ્રચ્છાન કર્મ દ્વારા માથા ની ટાલ માં બાલનું પુનઃ પ્રત્યારોપણ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત તાલુકા મથક વડગામ ખાતે કાર્યરત જિલ્લા ની સૌથી મોટી…
છેલ્લા પાંચ વર્ષથી પેરોલ જંપ કરી નાસ્તા ફરતા પકાકેદીને પકડી પાડતી વડગામ પોલીસ છેલ્લા પાંચ વર્ષથી બળાત્કાર ના ગુનામાં સજા પામેલ પાકા કેદી પેરોલ જમ્પ કરી નાસ્તો ભરતો જે પાકા…
જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ બાલારામ, આખોલ અને રાણકપુર ખાતે પાણીના કામોનું નિરીક્ષણ કર્યું બાલારામ ચેકડેમને આધુનિક સુવિધાઓથી સજજ કરવાનું આયોજન:-મંત્રીશ્રી કુંવરજી બાવળીયા પીવાના પાણી અને…
વડગામ થી પસાર થતાં નેશનલ હાઈવે નં.-58 માં વરસાદી પાણી નો કાયમી નિકાલ ક્યારે ? બનાસકાંઠા જિલ્લાના પ્રારંભમાં વડગામ, પાલનપુર તાલુકા આવેલા છે જે માં પાટણ વિભાગના ખેરાલુ પછી કોદરામ…
ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાનનવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે. નવા…
ભાદરવા સુદ પૂનમના પવિત્ર દિવસે ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી જે લોકો પોતાના ઘરે પણ કામ નથી કરતા તેઓએ મા ના અવસરમાં પદયાત્રીઓની સેવા કરી છે:- ગૃહરાજ્ય મંત્રી…