શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ અને કોમર્સ કોલેજ, વડગામમાં ‘શિક્ષક દિવસ’ ઉજવાયો.
શ્રી યુ.એચ. ચૌધરી આર્ટસ અને કોમર્સ કોલેજ, વડગામમાં ‘શિક્ષક દિવસ’ ઉજવાયો.
વડગામ કોલેજમાં તા. 5-9-2024 ના રોજ શિક્ષાવિદ્, ઉત્તમ શિક્ષક, પૂર્વ રાષ્ટ્રપતિ,ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ નિમિત્તે આખા દેશમાં શિક્ષક દિવસ ઉજવાય છે.આચાર્ય ડૉ. એલ. વી.ગોળના માર્ગદર્શન હેઠળ ‘શિક્ષક દિવસ’ નિમિત્તે ૧૬ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આચાર્ય, અધ્યાપક અને સેવક એમ દરેક ભૂમિકામાં ભાગ લીધો. અને પોતાના અનુભવો વર્ણવ્યા. એક દિવસ શિક્ષક બનવું એ પણ ગૌરવ લેવા જેવી બાબત છે. આ શિક્ષક દિવસ કાર્યક્રમનું આયોજન અને માર્ગદર્શન કોલેજના બધા અધ્યાપકોએ મળીને કર્યું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.