ઉત્તર ગુજરાત ટપાલ વિભાગને નાણાંકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક
પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે એક હજાર 110 ગામોને સુકન્યા સમૃદ્ધિ, 400 ગામને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે.
ઉત્તર ગુજરાત ટપાલ વિભાગને નાણાંકીય વર્ષ 2025-26માં 251 કરોડ રૂપિયાની આવક થઈ છે.
પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવે જણાવ્યું હતું કે એક હજાર 110 ગામોને સુકન્યા સમૃદ્ધિ, 400 ગામને બચત ગ્રામ અને 791 ગામો સંપૂર્ણ વીમા ગ્રામ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું વર્ષ દરમિયાન 4 લાખ 20 હજાર નાગરિકોને આધાર સેવાઓ પુરી પાડવામાં આવી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
