108 સેવાએ 17 વર્ષમાં 15.52થી વધુ લોકોના જીવ બચાવ્યા

0

રાજ્યમાં કાર્યરત્ 108 ઇમરજન્સી સેવાએ છેલ્લા 17 વર્ષમાં 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 1 લાખ 43 હજાર બાળકોનો જન્મ એમ્બુલન્સમાં થયો છે. 29 ઑગસ્ટ 2007ના દિવસે શરૂ થયેલી આ સેવાને આ વર્ષે 17 વર્ષ પૂર્ણ થશે.
108 GVK EMRIના ચીફ ઑપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું, 20 ઓગસ્ટ 2024 સુધીમાં 108 સેવા થકી 1 કરોડ 63 લાખથી વધુ લોકોને કટોકટીના સમયે સેવા, 2 લાખ 31 હજારથી વધુ પોલીસ અને 6 હજારથી વધુ અગ્નિશમન આમ કુલ 1 કરોડ 66 લાખથી વધુ વિક્રમજનક કૉલ અટેન્ડ કરાયા છે.
શ્રી પ્રજાપતિએ ઉંમેર્યું, રોડ અકસ્માત સંબંધિત 20 લાખ 28 હજારથી વધુ ઇમરજન્સી તેમ જ 16 લાખ 38 હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 800થી વધુ 108 એમ્બુલન્સ કાર્યરત્ છે, જેમાં 4 હજારથી વધુ કર્મચારી સેવા આપી રહ્યા છે.

રાજ્યમાં કાર્યરત્ 108 ઇમરજન્સી સેવાએ છેલ્લા 17 વર્ષમાં 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 1 લાખ 43 હજાર બાળકોનો જન્મ એમ્બુલન્સમાં થયો છે. 29 ઑગસ્ટ 2007ના દિવસે શરૂ થયેલી આ સેવાને આ વર્ષે 17 વર્ષ પૂર્ણ થશે. 108 GVK EMRIના ચીફ ઑપરેટિંગ ઑફિસર જસવંત પ્રજાપતિએ જણાવ્યું, 20 ઓગસ્ટ 2024 સુધીમાં 108 સેવા થકી 1 કરોડ 63 લાખથી વધુ લોકોને કટોકટીના સમયે સેવા, 2 લાખ 31 હજારથી વધુ પોલીસ અને 6 હજારથી વધુ અગ્નિશમન આમ કુલ 1 કરોડ 66 લાખથી વધુ વિક્રમજનક કૉલ અટેન્ડ કરાયા છે. શ્રી પ્રજાપતિએ ઉંમેર્યું, રોડ અકસ્માત સંબંધિત 20 લાખ 28 હજારથી વધુ ઇમરજન્સી તેમ જ 16 લાખ 38 હજારથી પણ વધુ લોકોને તાત્કાલિક સારવાર આપીને તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યમાં હાલમાં 800થી વધુ 108 એમ્બુલન્સ કાર્યરત્ છે, જેમાં 4 હજારથી વધુ કર્મચારી સેવા આપી રહ્યા છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading