Pavan Express News

Pavan Vege Prasarta Samachar

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પાલનપુર ના દંપતી નું મોત: પતિનો મૃતદેહ મળ્યો, પત્ની ની ઓળખ થઇ સકી નથી

અમદાવાદથી લંડન જતા વિમાનમાં પાલનપુરના દંપતીનું મોત થયું છે. મૃતક દંપતીની ઓળખ લાભુબેન ઠક્કર અને રમેશભાઈ ઠક્કર તરીકે થઈ છે.

રમેશભાઈ ઠક્કરનો મૃતદેહ પાલનપુર લાવવામાં આવ્યો છે. તેમના અંતિમ સંસ્કાર સિદ્ધપુર ખાતે કરવામાં આવશે. જોકે, લાભુબેન ઠક્કરનો મૃતદેહ હજુ સુધી મળ્યો નથી અને શોધખોળ ચાલુ છે. રમેશભાઈના પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ , ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલિકા ઇન્ચાર્જ પ્રમુખ નાગજી દેસાઈ અને મામલતદાર સહિત અનેક અધિકારીઓએ પણ હાજરી આપી હતી.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading