નડેશ્વરી માતાના મંદિરથી લઈને નડાબેટ સીમા દર્શન સુધી પદયાત્રાનું કરાયું આયોજન

જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આઇકોનિક સ્થળ નડાબેટ ખાતે પદયાત્રાનું આયોજન કરાયું નડેશ્વરી માતાના મંદિરથી લઈને નડાબેટ સીમા દર્શન સુધી પદયાત્રાનું કરાયું આયોજન વિકાસ ભારત સપ્તાહ – ૨૦૨૪ :- બનાસકાંઠા…

સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર

સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આ…

ગુજરાત હાઇકોર્ટ ખાતે 3 નવા નવનિયુક્ત ન્યાયાધીશઓને લીધા શપથ

 3 નવા નવનિયુક્ત ન્યાયાધીશઓને લીધા શપથ મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથગ્રહણ કરાવ્યા મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલે ગુજરાત હાઇકોર્ટ ખાતે નવનિયુક્ત ન્યાયાધીશઓને શપથગ્રહણ કરાવ્યા હતા.. ન્યાયાધીશ…

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત,બે પુરુષો અને એક બાળકનું નિધન

અંબાજી દર્શન કરી પરત ફરી રહેલ લક્ઝરી બસને નળી અકસ્માત ખેડા જિલ્લાની બસ હોવાનું અનુમાન, બસમાં સવાર લોકો અંબાજી દર્શન કરી દાંતા તરફ જઈ રહ્યા હતા ત્યારે ત્રિશુલિયા ઘાટમાં અચાનક…

વીર શહીદ અંકિત પ્રજાપતિ નો પાર્થિવદેહ વતન પેપોળ પહોંચ્યો, આખું ગામ હિબકે ચડ્યું.

ભારત માતા કી જય: વીર શહીદ અંકિત પ્રજાપતિ નો પાર્થિવદેહ વતન પેપોળ પહોંચ્યો, આખું ગામ હિબકે ચડ્યું. વડગામ તાલુકાના પેપોળ ગામના ખેડૂત પરિવારના યુવાન અંકિત દેવાભાઈ પ્રજાપતિ કલકત્તાના કુચ બિહારમાં…

ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો 2 વીડિયો 2 ટ્રેડ ફેર નો ગાંધીનગર ખાતે શુભારંભ

ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો 2 વીડિયો 2 ટ્રેડ ફેર નો ગાંધીનગર ખાતે શુભારંભ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફોટો 2 વીડિયો 2 ટ્રેડ ફેર નો શુક્રવારે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે‌…

ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે

ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે 1 જુલાઇથી 3 સપ્ટેમ્બર દરમિયાનનવા કાયદા ભારતીય ન્યાય સંહિતા અતંર્ગત કુલ પાંચ લાખ 56 હજાર એફઆઇઆર નોંધાઈ છે. નવા…

 UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો

 UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો UAE સરકારે 1 સપ્ટેમ્બરથી વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે બે મહિના સુધી ચાલશે. ખાસ કરીને ભારતીય સમુદાયમાં આ કાર્યક્રમની…

કેન્સરની દવાઓ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો

કેન્સરની દવાઓ પરનો GST 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો જીએસટી કાઉન્સિલે કેન્સરની દવાઓ પરનો ચીજવસ્તુ અને સેવા કર- GST – 12 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય લીધો છે.…

आज से जर्मनी की दो दिवसीय यात्रा पर विदेश मंत्री डॉ. एस. जयशंकर

आज से जर्मनी की दो दिवसीय यात्रा पर विदेश मंत्री डॉ. एस. जयशंकर विदेश मंत्री डॉ. एस. जयशंकर आज से जर्मनी की दो दिन की यात्रा पर रहेंगे। बर्लिन में…

error: Content is protected !!