ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર: આશરે રૂ. ૩૫ લાખથી વધુ થાય છે તે જાહેર જનતાની સલામતી માટે જપ્ત કરાયો

ઘીના ભેળસેળીયા વેપારી પર ત્રાટકતુ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર બનાસકાંઠા જિલ્લાના ચંડીસરમાં આવેલી મે. શ્રી સેલ્સ, ખાતેથી ઘીના કૂલ બે નમૂના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા…

પાવાગઢમાં માલવાહક રોપવે તૂટતા ૬ લોકોના મોત: યાત્રીક રોપવે બંધ કરાયો

પાવાગઢમાં આજે ગુડ્સ રોપવે તૂટી પડવાની ઘટના બની છે જેમાં મળતી માહિતી પ્રમાણે છ લોકોના મોત થયા છે એનો તાર તૂટી જતા આ દુર્ઘટના સર્જાય છે મૃતકોમાં બે લિફ્ટ ઓપરેટર…

6 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી.. સાવધાની રાખવી

આવતીકાલે ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ વહેલી સવાર થી જ બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હોઈ તમામને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે.નદીકાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેતી…

“ભાદરવી પૂનમ: અમ્બાજી ધામે ૧૧૧ મીટર ધ્વજારોહણ કરવામાં આવશે,જય અંબે મિત્ર મંડળની ૧૦ વર્ષથી અવિરત પરંપરા”

“ભાદરવી પૂનમ નિમિત્તે જય અંબે મિત્ર મંડળની આગવી પહેલ” ભાદરવી પૂનમના પાવન પ્રસંગે શ્રી અરાસુર માં અંબાજી મંદિર ખાતે આ વર્ષે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દર વર્ષે લાખો…

આબોહવા પરિવર્તન-તાપમાનમાં વધારો ગંભીર ખતરો:નીતિન ગડકરી

Title : આબોહવા પરિવર્તન-તાપમાનમાં વધારો ગંભીર ખતરો:નીતિન ગડકરી Synopsis : નવી દિલ્હીમાં 20મા વૈશ્વિક પરિષદને સંબોધતા શ્રી ગડકરીએ કહ્યું કે કાર્બન ઉત્સર્જન અને કાર્બન શોષણ વચ્ચે સંતુલન જરૂરી છે. માર્ગ…

180 ધાન્યધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા યોજાઈ,  પ્રી વેડિંગ, હલ્દી રસમ, રીંગ સેરેમની, અને એન્ટ્રી જેવા ખર્ચા ન કરવા.

180 ધાન્યધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા યોજાઈ પ્રી વેડિંગ, હલ્દી રસમ, રીંગ સેરેમની, અને એન્ટ્રી જેવા ખર્ચા ન કરવા. સમુહ લગ્નની તારીખ નક્કી 22. 2. 2026. પવન એક્સપ્રેસ 180 ધાન્યધાર…

ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી

Title : ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થતા 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી Synopsis : રાજ્ય પર 3 સિસ્ટમ સક્રિય થતા આગામી 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં…

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી શૈક્ષણિક કીટનું વિતરણ આજરોજ શ્રી બાબરકોટ કેન્દ્રવતી શાળામાં મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન અમદાવાદ અને આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામિની પ્રેરણાથી નાના બાળકોને શૈક્ષણિક કીટનું…

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એ બુધવારે વડગામના નગાણા ખાતે નવલબેન…

લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગેનું એક ઓવરનેસ પ્રોગ્રામનું આયોજન

આજરોજ લીંબોઈ ગામે વોટર વર્લ્ડ વિક સેલિબ્રેશન પ્રોગ્રામ દ્વારા પાણી પર્યાવરણ અને વૃક્ષારોપણ અંગેનું એક ઓવરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં એનાડે ફાઉન્ડેશનના જિલ્લાઓ ઓફિસર રમેશભાઈ ભુવા દ્વારા ગ્રામ પંચાયત…

error: Content is protected !!