વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું વરાછા ખાતે આવેલ એમ.એસ.એજ્યુકેશનમાં  આજે શિક્ષકઓ માટે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશેષજ્ઞ વક્તા અને એમ.એસ. એજ્યુકેશન…

પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ, આયુર્વેદ – હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી.

પેરા મેડિકલમાં 2 રાઉન્ડમાં 14 હજાર 919 જેટલી બેઠકો ભરાઇ આયુર્વેદ-હોમિયોપેથીના બીજા રાઉન્ડમાં સ્ટેટ ક્વોટામાં એક પણ બેઠક ખાલી નથી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદના બોર્ડના પરિણામ આધારિત પેરા મેડિકલ…

ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા નક્કી

 ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા નક્કી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટેની ઉમેદવારીમાં માત્ર જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું. આગામીકાલે તેમની વિધિવત તાજપોશી થશે. OBC નેતા તરીકે નિકોલ MLA અને…

વડગામ તાલુકાના પાંચડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

વડગામ તાલુકાના પાંચડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. આપણા યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 મા જન્મદિન નિમિત્તે…

3 વર્ષમાં MBBSની 5023 તો અનુસ્નાતકની 5000 બેઠકો વધારાશે

Title : 3 વર્ષમાં MBBSની 5023 તો અનુસ્નાતકની 5000 બેઠકો વધારાશે Synopsis : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાના ત્રીજા તબક્કાને મંજૂરી આપી.   પ્રધાનમંત્રી નરેન્દ્ર…

 નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય

રાજ્યમાં નવા ૧૭ તાલુકાઓની રચનાને રાજ્ય મંત્રીમંડળની મંજૂરી; રાજ્યના તાલુકાઓની સંખ્યા હવે ૨૬૫ થશે નવા વાવ-થરાદ જિલ્લાની રચનાની જાહેરાત પછી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો વહીવટી વિકેન્દ્રીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય:…

પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત

પાલનપુરમાં ટ્રકની ટક્કરે બાઇક સવાર યુવકને ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે મોત પાલનપુરમાં હનુમાન ટેકરી ઢાળમાં પસાર થઈ રહેલા બાઇક સવાર યુવકને અજાણ્યા ટ્રક ચાલાકી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો…

કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય

કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી…

ધાર્મિક નગરી સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીમાં તળાવ બનાવી માતૃશ્રી હીરાબા સરોવર નામકરણ કરતા નગરજનોમાં જનઆક્રોશ …. જો આ નામ કરણની તકતી નઇ હટાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારા

ધાર્મિક નગરી સિદ્ધપુરની પવિત્ર સરસ્વતી નદીમાં તળાવ બનાવી માતૃશ્રી હીરાબા સરોવર નામકરણ કરતા નગરજનોમાં જનઆક્રોશ …. જો આ નામ કરણની તકતી નઇ હટાવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારા અહેવાલ: ભીખાલાલ…

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજરોજ કલેક્ટર કચેરી, મિટિંગ હોલ, પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની…

error: Content is protected !!