“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો” પાલનપુર નિવાસી સુરેશભાઈ શંકરભાઈ નાઈ જેઓ બ્રોકર નો બિઝનેસ કરે છે .તેમનું સેવાભાવી વ્યક્તિત્વ છે તેમના પત્ની…
ભારત વિકાસ પરિષદ પશ્ચિમ ક્ષેત્ર નો અભ્યાસવર્ગ ગુજરાત ઉત્તર પ્રાંત દ્વારા પાલનપુર માં યોજાયો. તારીખ ૨૪-૨૫ મેં ના રોજ બે દિવસીય અભ્યાસવર્ગ નું આયોજન પથિકાશ્રમ પાલનપુર ખાતે કરવામાં આવ્યું જેમાં…
વડગામના મોરીયામાં જીવલેણ હુમલો કરનારા પાંચ આરોપીઓને ત્રણ વર્ષની કેદ વડગામના મોરીયા ગામના રામજીભાઇ પ્રજાપતિ તા. 5 જુન 2024ના નવરાત્રિની રાત્રે ઘરમાં દિવો કરીને બહાર અગરબત્તી કરવા ગયા હતા. ત્યારે…
ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બ્લુ કપ ટુર્નામેન્ટ જે હિંમતનગર સાબરકાંઠા અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ તારીખ 22. 2. 2025 થી 4. 5. 2025 સુધીના સમયગાળામાં રમાય જે…
શ્રી બનાસ કમલમ ખાતે આંબેડકર જયંતી નિમિતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું અસમાનતા દૂર કરવાનું દેશમાં સૌથી મોટું યોગદાન હોય તો બાબા સાહેબ આંબેડકરનું છે – યજ્ઞેશભાઇ દવે બાબા સાહેબના વિચારો…
ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યકક્ષાના કાર્યક્રમની ગોધરા ખાતે આજે ઉજવણી કરવામાં…