પાલનપુરની નાની બજારમા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી

પાલનપુરની નાની બજારમા રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી એલસીબીના દરોડામાં જુગાર રમતા ચાર શખ્સો ફરાર થયા પાંચને ઝડપી લેવાયા પોલીસે જુગારીયાઓ પાસેથી રોકડ સહિત રૂ.62.870 નો મુદ્દામાલ કબજે…

પાલનપુર પાલિકાએ રખડતા કુતરાઓનું રસીકરણ શરૂ કર્યું.

અધિકારીએ ટેન્ડર મેળવનાર એજન્સીની મુલાકાત લીધી, સ્થળ નિરીક્ષણ કરી વિવિધ માહિતી મેળવી. પાલનપુર નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગર પટેલે તેમની ટીમ સાથે ટેન્ડર મેળવનાર એજન્સી ‘યસ ડોગ’ની મુલાકાત લીધી હતી. તેમણે…

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે

મેદસ્વિતાને ભગાડવા માટે સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે ગુજરાત સરકાર દ્વારા “સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત” અભિયાનનો હેતુ રાજ્યના નાગરિકોને તંદુરસ્ત જીવનશૈલી તરફ દોરી…

ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ આજથી 30મી ડીસેંબર સુધી ભરી શકાશે.

ગુજકેટ પરીક્ષાનું ઓનલાઇન ફોર્મ આજથી 30મી ડીસેંબર સુધી ભરી શકાશે. ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ 2026 પરીક્ષાનું ઓનલાઇન આવેદનપત્ર બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujset.gseb.org પરથી આજથી 30મી ડીસેંબર સુધી ભરી…

અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો થતા કલેકટર મિહિર પટેલ પહોંચ્યા અંબાજી.

અંબાજી પાસે પોલીસ અને ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલાનો મામલો જીલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ પહોંચ્યા અંબાજી અંબાજી ખાતે સારવાર લઈ રહેલા પોલીસ અને ફોરેસ્ટ વિભાગના ઘાયલ કર્મચારીઓની કરી મુલાકાત સમગ્ર મામલે…

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું.

દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા પાલનપુરના દિવ્યાંગ કપિલ ચૌહાણનું સન્માન કરાયું. તારીખ ૦૭/૧૨/૨૦૨૫ ના રવિવારના રોજ અમદાવાદમાં દિવ્યાંગ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં આવનાર તમામ મહેમાનો અને…

“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”.

“જન્મદિવસ નિમિત્તે બાલિકા પૂજન, વૃક્ષારોપણ,સ્વેટર વિતરણ સેવા કાર્યક્રમ યોજાયો”. જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર અને જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન ના સ્થાપક પ્રમુખ જયેશભાઈ બી સોની અને દીપિકાબેન જે…

પાલનપુરની કૉલેજમાં “CPR ટ્રેનિંગ અને રક્તદાન કેમ્પ” યોજાયો.

પાલનપુરની કૉલેજમાં “CPR ટ્રેનિંગ અને રક્તદાન કેમ્પ” યોજાયો. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજ, પાલનપુરમાં તારીખ- 08/12/2025 ના રોજ એન.એસ.એસ વિભાગ અને ઈન્ડિયન રેડ ક્રોસ…

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો સુધારેલો કાર્યક્રમ જાહેર

Title : ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાનો સુધારેલો કાર્યક્રમ જાહેર Synopsis : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સુધારેલો કાર્યક્રમ જાહેર કરાયો, હવે ધુળેટીના દિવસે યોજનારી પરીક્ષા નવી તારીખોએ લેવાશે  …

“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું”

“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું” ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા સંચાલિત મંગલમ કુમાર છાત્રાલય, પાલનપુર, આકેસણ રોડ, ખાતે જિંદગીના મિલેગી દોબારા…

error: Content is protected !!