કડાકા ભડાકા સાથે વીજળી મહાદેવ ના શિવલિંગ પર પડી

પાલનપુરના રતનપુર ગામે વીજળી પડતા શાળાના બાળકોનો આબાદ બચાવો કડાકા ભડાકા સાથે વીજળી મહાદેવ ના શિવલિંગ પર પડી શિવલિંગ ખંડિત ન થયું પરંતુ આજુબાજુ ના પથ્થર એક ફૂટ દૂર ઊડ્યા…

પાલનપુરમાં થયેલ હીરા ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી પાલનપુર શહેર પશ્વિમ પોલીસ

પાલનપુરમાં થયેલ હીરા ચોરીના આરોપીને મુદ્દામાલ સાથે પકડી પાડતી પાલનપુર શહેર પશ્વિમ પોલીસ ગઇ તા.૧૧/૦૬/૨૦૨૫ ના કલાક ૨૦.૦૦ થી તા.૧૨/૦૬/૨૦૨૫ ના કલાક ૦૭.૩૦ ના સમય ગાળાદરમ્યાન ફરીયાદી શ્રી મિનેશ કમલેશભાઇ…

“મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે બહોળી સંખ્યામાં લોકોએ કર્યા યોગ

મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ પાલનપુર ખાતેથી યોગ દિવસની ભવ્ય ઉજવણી “મેદસ્વિતા મુક્ત ગુજરાત”ના સંકલ્પ સાથે બહોળી સંખ્યામાં લોકોએ કર્યા યોગ યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નહીં પરંતુ…

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી: રૂપિયા ૩.૫૦ લાખની કિંમતનો ૬૭૪ કિલો ઘીનો જથ્થો જપ્ત કરાયો

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી ચંડીસર ખાતે આવેલ શ્રી સેલ્સ નામની ઘી બનાવતી ઉત્પાદક પેઢીના બે અલગ અલગ ઘીના નમૂના લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલાયા રૂપિયા ૩.૫૦ લાખની કિંમતનો…

લાખણી તાલુકાના મોરલ ગામે સધી અને માં મેલડી નું એક ચમત્કારી મંદિર બનાસકાંઠા જિલ્લો એક એવો જિલ્લો છે કે જ્યાં ધાર્મિક આસ્થા અને દેવ દેવતાઓને માનવા વાળો જિલ્લો છે લાખણી…

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો”

“પાલનપુરના દંપતી વિમળાબેન અને સુરેશભાઈ નાઈ દ્વારા જન્મદિવસ નિમિત્તે અંગદાન સંકલ્પ કરવામાં આવ્યો” પાલનપુર નિવાસી સુરેશભાઈ શંકરભાઈ નાઈ જેઓ બ્રોકર નો બિઝનેસ કરે છે .તેમનું સેવાભાવી વ્યક્તિત્વ છે તેમના પત્ની…

શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી..

લાખણીના મોરાલ ધામના શ્રીસધી માતાજીનું રજવાડુંના ભુવાજી પરમ પૂજ્ય ધર્મ રત્ન સી.એન.પ્રજાપતિની ઈટાવડી ખાતે હાથી ઉપર શોભાયાત્રા નીકળી.. બનાસકાંઠા જિલ્લાના લાખણી ના ડીસા-થરાદ હાઈવેથી ૪ કિ. મી.દૂર આવેલ મોરલ ગામના…

ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી એ 6-0 થી ફાઇનલ જીતી

ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત બ્લુ કપ ટુર્નામેન્ટ જે હિંમતનગર સાબરકાંઠા અંતર્ગત આયોજન કરવામાં આવેલ હતી આ ટુર્નામેન્ટ તારીખ 22. 2. 2025 થી 4. 5. 2025 સુધીના સમયગાળામાં રમાય જે…

ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસની ઉજવણી

ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસની ઉજવણી ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યકક્ષાના કાર્યક્રમની ગોધરા ખાતે આજે ઉજવણી કરવામાં…

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

જનસેવા ગ્રૂપ દ્વારા અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો… અંગદાન એ ભગવાન એ આપણને આપેલું એક વરદાન છે. જયારે વ્યક્તિ નું બ્રેઈન ડેથ થાય ત્યારે અંગદાન શકય બનતું હોય છે.આપણા 7 જેટલા…

error: Content is protected !!