અંબાજી મંદિર ખાતે હોળી અને ચંદ્રગ્રહણને પગલે દર્શન તથા આરતીના સમયમાં ફેરફાર,જાણો વિગતવાર શિડ્યુલ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ પૂનમ અને ચંદ્રગ્રહણ નિમિત્તે નવા સમયપત્રકની જાહેરાત…
દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરતાં પોલીસ કેસ કરવામાં આવ્યો. પાલનપુર ની માવજત હોસ્પિટલમાં પત્નીને બહાર બેસાડતા દર્દીએ ડાયાલિસિસ મશીનની તોડફોડ કરી. પાલનપુરના માનસરોવર રોડ પર આવેલી માવજત હોસ્પિટલને ડાયાલિસિસ વોર્ડમાં…
26 જાન્યુઆરી 2026 ના 77 માં પ્રજાસત્તાક દિવસે સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન ગુજરાત પ્રદેશ પાલનપુર ખાતે ધ્વજ વંદન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થયું . જેમાં પરમ પૂજ્ય સંતશ્રી સીતારામબાપુ વાદિલા…
“જનસેવા એજ પ્રભુસેવા” ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર ટ્રેકિંગ કરી તિરંગો લહેરાવ્યો. જનસેવા એ જ પ્રભુ સેવા ગ્રુપ પાલનપુર દ્વારા સાંકલેશ્વરી માતાજીના પર્વત પર જનસેવા એ જ પ્રભુ…