મહિલાઓ પર થતા અત્યાચાર ગંભીર ચિંતાનો વિષયઃ પ્રધાનમંત્રી

મહિલાઓ પર થતા અત્યાચાર ગંભીર ચિંતાનો વિષયઃ પ્રધાનમંત્રી   પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મહિલાઓ પર થતા અત્યાચાર અને બાળકોની સલામતી સમાજ માટે ગંભીર ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું…

સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે કમરના મણકાની સફળ સર્જરી કરી પીડા માંથી મૂકતી અપાવી.

સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે 32 વર્ષીય ભૂરારામ માજીરાણાને દૂરબીનની મદદથી કમરના મણકાની સફળ સર્જરી કરી પીડા માંથી મૂકતી અપાવી. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે કમરના દર્દીઓ માટે દર અઠવાડિએ સોમ તેમજ…

રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ

 રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતી સામે નાગરિકોની સલામતી રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. ગઈકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય…

 ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની આવક

 ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની આવક રાજ્યભરમાં આજે વરસી રહેલા ધોધમાર વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ સહિતના રાજ્યના વિવિધ ડેમોની જળસપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યભરમાં આજે…

બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના એલર્ટ પગલે એન.ડી.આર.એફ.ની એક ટુકડી તૈનાત

બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદના એલર્ટ પગલે એન.ડી.આર.એફ.ની એક ટુકડી તૈનાત જિલ્લામાં પોલીસ, ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન, પીજીવિસીએલ સહિતની વિવિધ ટીમ સ્ટેન્ડ ટુ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ દ્વારા વધુ વરસાદના…

જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં

જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં નદી કિનારાના ગામોને એલર્ટ: નદી કિનારે આવેલ ગૌશાળાઓ તથા અસરગ્રસ્ત ગામોમાં તમામ પશુઓને સલામત સ્થળે ખસેડવા સૂચન મેળા તથા ધાર્મિક સ્થળોએ વધુ…

બનાસકાંઠા માં કોમન સર્વિસ સેન્ટર ના સંચાલકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું

બનાસકાંઠા ના કોમન સર્વિસ સેન્ટર ના સંચાલકો દ્વારા એક પેડ મા કે નામ અભિયાન અંતરંગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું કોમન સર્વિસ સેન્ટર ના જિલ્લા મેનેજર વિનોદ રણાવાસિયા અને સંજય પ્રજાપતિ એ…

કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓનો અંગદાન નો સંકલ્પ

અંગદાન જાગૃતિ કાર્યક્રમ:-‘દાનમાં સર્વ શ્રેષ્ઠ દાન એટલે અંગદાન’ કે.આર.આંજણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધાનેરામાં ૩૦૦ થી વધુ વિદ્યાર્થીઓનો અંગદાન નો સંકલ્પ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન હેઠળ આજરોજ…

108 સેવાએ 17 વર્ષમાં 15.52થી વધુ લોકોના જીવ બચાવ્યા

રાજ્યમાં કાર્યરત્ 108 ઇમરજન્સી સેવાએ છેલ્લા 17 વર્ષમાં 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 1 લાખ 43 હજાર બાળકોનો જન્મ એમ્બુલન્સમાં થયો છે. 29…

ગુજરાત સંગીત સુવાસ સીઝન ૨ ના વિજેતાઓ સન્માનિત

ગુજરાત સંગીત સુવાસ સીઝન ૨ ના વિજેતાઓ સન્માનિત સામાજિક કાર્યકર્તા અને સંગીતજ્ઞ શ્રી કશ્યપ ઠકકર દ્વારા આયોજિત દેશભક્તિ ગીત અને રાષ્ટ્ર ગાન સ્પર્ધામાં ગુજરાત ના વિવિધ પ્રાંત માંથી ભાગ લેનાર…

error: Content is protected !!