વડગામ તાલુકા ના પાંચડા ખાતે HPV રસીકરણ આપવાનો કાર્યક્રમ યોજાયો.

વડગામ તાલુકા ના પાંચડા ખાતે HPV રસીકરણ આપવાનો કાર્યક્રમ યોજાયો. અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ બનાસકાંઠા જિલ્લાના પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬…

રાનેર બસ સ્ટેશન નજીક ઇકો-ટ્રક વચ્ચે અકસ્માત

રાનેર બસ સ્ટેશન નજીક ઇકો-ટ્રક વચ્ચે અકસ્માત રાનેર | કાંકરેજ તાલુકાના રાનેર ગામે બસ સ્ટેશન પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત ભીડ વાળા માર્ગ પર…

શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી

શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં વૈદિક હોળીની ઉજવણી શ્રી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ, પાલનપુર સંલગ્ન શ્રીમતી એમ.આર.એચ. મેસરા બાલમંદિરમાં સંસ્થાના પ્રમુખ શ્રી રમેશભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ પાણી બચાવો અને વૃક્ષ…

प्रधानमंत्री उज्ज्वला योजना 3.0 का चंडीगढ़ में हुआ शुभारम्भ

प्रधानमंत्री उज्ज्वला योजना 3.0 का चंडीगढ़ में हुआ शुभारम्भ जल्द ही शिविर लगा कर लाभार्थियों को दिए जायेंगे गैस कनेक्शनचंडीगढ़ : ” गाँवों, कस्बों , कालोनियों में रहने वाली गरीब…

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સ્કાઉટ-ગાઈડ વિંગની જિલ્લા રેલી કેમ્પમાં ગૌરવપૂર્ણ સિદ્ધિઓ

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સ્કાઉટ-ગાઈડ વિંગની જિલ્લા રેલી કેમ્પમાં ગૌરવપૂર્ણ સિદ્ધિઓ અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ પાલનપુર ખાતે આવેલ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના સ્કાઉટ અને ગાઈડ વિંગે બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા…

“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ દ્વારા જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને એજ્યુકેશન કીટ , બુટ મોજા વિતરણ, નવદુર્ગા પૂજન, વૃક્ષારોપણ ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો”

“જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર દ્વારા શ્રી જે.કે.પટેલ (તિરુપતિ ફાઉન્ડેશન) ના જન્મદિવસ નિમિત્તે શાળાના બાળકોને એજ્યુકેશન કીટ , બુટ મોજા વિતરણ, નવદુર્ગા પૂજન, વૃક્ષારોપણ ભવ્ય સેવા કાર્યક્રમ યોજાયો” જનસેવા…

આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા એગોલા ગામે સાત દિવસીય NSS શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું

આર. આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર દ્વારા એગોલા ગામે સાત દિવસીય NSS શિબિરનું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું   બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ…

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે

પાલનપુર- લક્ષ્મીપુરા રેલ્વે ઓવર બ્રિજ તૈયાર થવાથી શહેરના અંદાજે ૧.૪૧ લાખ નાગરિકોને લાભ મળશે – મંત્રી શ્રી ઋષિકેશ પટેલ પાલનપુરમાં આધુનિક રેલ્વે ઓવર બ્રિજ માટે રૂ.૪૬ કરોડ મંજૂર કરાયા મુખ્યમંત્રી…

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન.

નિકેતન સ્કૂલ, સુરત દ્વારા ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓનો ભવ્ય વિદાય સમારોહનું આયોજન. સુરત શહેરની જાણીતી શૈક્ષણિક સંસ્થા નિકેતન સ્કૂલ દ્વારા ધોરણ ૧૨ (સાયન્સ, કોમર્સ અને આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે ‘દીક્ષાંત…

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું

આર આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી એલ પરીખ કોલેજ ઓફ કોમર્સ , પાલનપુર ખાતે “સાયબર ક્રાઇમ અવેરનેસ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું અહેવાલ. ભીખાલાલ પ્રજાપતિ પાલનપુર: આર આર મહેતા…

error: Content is protected !!