પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય તે માટે બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લામાં ૨૭ હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયા

મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા બનાસકાંઠા અને વાવ થરાદની કુલ ૯ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં ૨૪,૦૫,૩૨૫ મતદારોનો સમાવેશ: માન્ય રાજકીય પક્ષ અને…

સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા ભારતીય સેનાએ ભૂમિ પ્રણાલીઓ માટે સ્વદેશી ડ્રોન ક્ષમતાઓને સક્ષમ બનાવવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. સિકંદરાબાદમાં 515…

કોમન સર્વિસ સેન્ટર દ્વારા બનાસકાંઠા માં NPS અવેરનેસ વર્કશોપ યોજાયો

કોમન સર્વિસ સેન્ટર દ્વારા બનાસકાંઠા માં NPS અવેરનેસ વર્કશોપ યોજાયો બનાસકાંઠા – કોમન સર્વિસ સેન્ટર (CSC) બનાસકાંઠા દ્વારા પાલનપુર ખાતે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અંગે મહત્વપૂર્ણ અવેરનેસ અને ટ્રેનિંગ વર્કશોપ…

પાલનપુરની કૉલેજમાં “CPR ટ્રેનિંગ અને રક્તદાન કેમ્પ” યોજાયો.

પાલનપુરની કૉલેજમાં “CPR ટ્રેનિંગ અને રક્તદાન કેમ્પ” યોજાયો. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત એમ.એ.પરીખ ફાઈન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કૉલેજ, પાલનપુરમાં તારીખ- 08/12/2025 ના રોજ એન.એસ.એસ વિભાગ અને ઈન્ડિયન રેડ ક્રોસ…

નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી.

નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીએ સાયબર ગુનેગારોને પકડવા રાજ્યમાં વિશેષ ઝુંબેશ શરૂ કરવા પોલીસ અધિકારીઓને સૂચના આપી. ગાંધીનગર ખાતે યોજાયેલી સમીક્ષા બેઠકમાં શ્રી સંઘવીએ બેંકથી પોલીસ સ્ટેશન સુધીની તમામ સાયબર ગુના સંબંધિત…

“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું”

“જિંદગી ના મિલેગી દોબારા હેલ્પલાઇન દ્વારા માનસિક આરોગ્ય નિષ્ણાત દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું” ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ બનાસકાંઠા સંચાલિત મંગલમ કુમાર છાત્રાલય, પાલનપુર, આકેસણ રોડ, ખાતે જિંદગીના મિલેગી દોબારા…

ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન

ગુજરાતના અતુલ્ય વારસાને સાચવનાર લોકોનું હર્ષ સંઘવીએ કર્યું સન્માન  તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઐતિહાસિક સ્થળોની જાળવણી અને તેના સંશોધન પર કામ કરતા લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા……

યાત્રી ગણ કૃપા ધ્યાન દૈ ! તત્કાલ ટિકિટ માટે હવે OTP ફરજીયાત; 1 ડિસેમ્બરથી લાગુ શરૂ

   યાત્રી ગણ કૃપા ધ્યાન દૈ ! તત્કાલ ટિકિટ માટે હવે OTP ફરજીયાત; 1 ડિસેમ્બરથી લાગુ શરૂ રેલ્વે દ્વારા ટિકિટ બુકિંગ પદ્ધતિમાં કરાયેલા ફેરફાર અનુસાર તત્કાળ ટિકિટ હવે વન-ટાઇમ પાસવર્ડ…

ભારતે પાકિસ્તાન દ્વારા તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવાની ટીકા કરી

ભારતે પાકિસ્તાન દ્વારા તાલિબાન વિરુદ્ધ પ્રતિબંધો પર આતંકવાદ વિરોધી પેનલનું સહ-અધ્યક્ષપદ સંભાળવાની ટીકા કરી  ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે ગઈકાલે કાઉન્સિલની કાર્યપદ્ધતિ પર ચર્ચામાં જણાવ્યું હતું કે જ્યારે તેમના સ્વાર્થ…

નરાધમ મૌલવીની કરતૂત: હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ

નરાધમ મૌલવીની કરતૂત: હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ  નરાધમ મૌલવીની કરતૂત: લગ્નની લાલચ આપી હિન્દુ મહિલાને બોલાવી, અર્ધ બેભાન હાલતમાં દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે…

error: Content is protected !!