દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો

Title : દિવાળીમાં 108 EMSએ 5,406 કેસો સંભાળ્યા, અકસ્માતોમાં 73% વધારો Synopsis : દિવાળી દરમિયાન ગુજરાતમાં 108 EMSએ 5,406 ઇમર્જન્સી કેસો હેન્ડલ કર્યા, 12% વધારો. માર્ગ અકસ્માત 73%, અન્ય અકસ્માત…

અંબાજી તીર્થ દર્શન માટેની નવી સર્કિટ સુવિધા શરૂ.

અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર મિહિર પટેલે અંબાજી તીર્થ દર્શન સર્કિટ નામની આ સુવિધાની શરૂઆત કરાવી.   અંબાજી આવનાર યાત્રિકો માટે નવી સુવિધા…

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે અંબાજીમાં માં અંબાના દર્શને ભક્તોનું ઘોડાપૂર શરદપૂર્ણિમાની રઢિયાળી રાત્રે લોકો શીતળતા અને શાંતિનો અનુભવ કરતા હોય છે ત્યાં આજથી ચોમાસુ સંપૂર્ણપણે વિરામ લઈને શિયાળાની શરૂઆત થયાની માન્યતા…

ગરબા આયોજકોને સુરક્ષા-સુચનાઓ સાથે નવરાત્રી સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે જરૂરી. જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી નું જાહેરનામું…

નવરાત્રી મહોત્સવને લઈને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું ગરબા આયોજકોને સુરક્ષા-સુચનાઓ સાથે નવરાત્રી સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે જરૂરી ગરબા કાર્યક્રમોમાં સીસીટીવી, સુરક્ષા સ્ટાફ અને ઈમરજન્સી ગેટ ફરજિયાત   બનાસકાંઠા…

સાયન્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે HIV એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાયન્સ અને કોમર્સ કોલેજ,પાલનપુર ખાતે HIV એઇડ્સ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર…

બ્રધર્સ ચેરિટેબલ ગ્રુપ દ્વારા પદયાત્રીઓને રાત્રે તકલીફ ના પડે માટે રેડીયમ લગાવવામાં આવ્યા.

માં અંબા ની આરાધનાના પ્રતીક સમા ભાદરવી પૂનમનો મહા મેળો રંગે ચંગે યોજાઈ રહ્યો છે ત્યારે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના ધામમાં માથું ટેકવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે પદયાત્રીઓની સેવા…

6 સપ્ટેમ્બર અતિભારે વરસાદની આગાહી.. સાવધાની રાખવી

આવતીકાલે ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ ના રોજ વહેલી સવાર થી જ બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી હોઈ તમામને તકેદારી રાખવા વિનંતી કરવામાં આવે છે.નદીકાંઠા તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને સાવચેતી…

“ભાદરવી પૂનમ: અમ્બાજી ધામે ૧૧૧ મીટર ધ્વજારોહણ કરવામાં આવશે,જય અંબે મિત્ર મંડળની ૧૦ વર્ષથી અવિરત પરંપરા”

“ભાદરવી પૂનમ નિમિત્તે જય અંબે મિત્ર મંડળની આગવી પહેલ” ભાદરવી પૂનમના પાવન પ્રસંગે શ્રી અરાસુર માં અંબાજી મંદિર ખાતે આ વર્ષે વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. દર વર્ષે લાખો…

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ”

સતલાસણા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં છેલ્લા ૨૫ વર્ષથી માઈભક્તોની અવિરત સેવા કરતો માણસાના આનંદપુરા-વેડા ગામનો “માઁ શ્રી વેડાઈ સેવા કેમ્પ” એક નાનકડા વિચારથી શરુ કરાયેલા આ કેમ્પમાં દર વર્ષે આશરે ૩૦…

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ વડગામ ના નગાણા નવલબેન ચૌધરી ના ફામૅ ની મુલાકાત લીધી વિધાનસભા અધ્યક્ષ અને બનાસ ડેરી ચેરમેન શંકરભાઈ ચૌધરી એ બુધવારે વડગામના નગાણા ખાતે નવલબેન…

error: Content is protected !!